સપ્ટેમ્બર 17, 2025 2:17 પી એમ(PM)

views 20

ગુજરાત સહિત દેશભરમાં પ્રધાનમંત્રીના 75માં જન્મદિનની ઉજવણી નિમિત્તે આરોગ્ય કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કાની વિષયવસ્તુ હેઠળ વિશ્વની સૌથી મોટી મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. શિબિરનું ઉદ્ઘાટન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્ર...

સપ્ટેમ્બર 17, 2025 2:13 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે શ્રી મોદીએ તેમના અસાધારણ નેતૃત્વ દ્વારા દેશમાં સખત મહેનત દ્વારા મહાન લક્ષ્યો પ્રાપ્ત કરવાની સંસ્કૃતિ સ્થાપિત કરી છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું...

સપ્ટેમ્બર 17, 2025 2:09 પી એમ(PM)

views 20

રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા ચુકવણી એગ્રીગેટર્સ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી.

રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા માટે ચુકવણી એગ્રીગેટર્સ PA માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્પષ્ટ રિફંડ સમય મર્યાદા, મજબૂત ડેટા સુરક્ષા અને છેતરપિંડી નિવારણ પ્રણાલીઓ સાથે બોર્ડ-મંજૂર વિવાદ નિવારણને આ માર્ગદર્શિકા ફરજિયાત બનાવાઇ છે. ડિજિટલ છેતરપિંડીના વધતા ...

સપ્ટેમ્બર 17, 2025 2:08 પી એમ(PM)

views 27

બાંગ્લાદેશમાં, જમાત-એ-ઇસ્લામી અને અન્ય ઇસ્લામી રાજકીય પક્ષો દ્વારા વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરાતા તણાવ વધ્યો.

બાંગ્લાદેશમાં, જમાત-એ-ઇસ્લામી અને અન્ય ઇસ્લામી રાજકીય પક્ષો દ્વારા વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવતાં તણાવ વધ્યો છે. ઇસ્લામી સંગઠનોએ આગામી દિવસોમાં રેલીઓ, સરઘસો અને પ્રદર્શનોની જાહેરાત કરી છે, જેમાં તેમની મુખ્ય માંગ સંસદીય ચૂંટણીઓમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી રજૂ કરવાની છે. સુરક્ષા એજન્સીઓ...

સપ્ટેમ્બર 17, 2025 3:06 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.

પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. તે અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં સ્વચ્છતા ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો જ્યારે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરીએ ગાંધીનગરમાં પથિક આશ્રમ એસટી બસ મથક ખાતેથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્ય...

સપ્ટેમ્બર 17, 2025 9:21 એ એમ (AM)

views 17

અમદાવાદ એરપોર્ટ પર સ્થાપત્યોનું લોકાર્પણ કરાયું

અમદાવાદ એરપોર્ટ પર સ્થાપત્યોનું લોકાર્પણ કરાયું હતું. ટર્મિનલ-2 ઉપર અલગ અલગ ત્રણ થીમ આધારિત સ્થાપત્યો રજૂ કરાયાં છે. ગુજરાતની સ્વતંત્રતા ચળવળ, સાંસ્કૃતિક ઓળખ ઉત્સવની ભાવનાઓ કલાત્મક રીતે દિવાલો ઉપર રજૂ કરાઇ છે. હોલમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ત્રિપરિમાણિય શિલ્પો તેમજ ઉત્તરાયણની ઉજવણી આકર્ષણનું ...

સપ્ટેમ્બર 17, 2025 9:20 એ એમ (AM)

views 28

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 20 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં અઢી ઇંચ જેટલો જ્યારે તાપીના વ્યારામાં દોડ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.હવામાન વિભાગ દ્વારા આગામી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક માટે દક્ષિણ ગ...

સપ્ટેમ્બર 17, 2025 9:09 એ એમ (AM)

views 18

અમદાવાદમાં ગુનાખોરી નિયંત્રણમાં હોવાનું જણાવતાં પોલીસ કમિશનર

અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે ગઈકાલે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ દ્વારા આગામી સમયમાં નવરાત્રી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થા “શી” ટીમની તૈયારી, જનરક્ષક 112 પ્રતિસાદ સમય પ્રતિસાદ સમય સહિતનાં મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે જણાવ્યું કે, શહેરમાં કાયદો-વ્યવસ...

સપ્ટેમ્બર 17, 2025 9:08 એ એમ (AM)

views 22

બનાસ ડેરીની ચૂંટણી આગામી દસમી ઓક્ટોબરના રોજ યોજાશે

બનાસકાંઠા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંગે ચૂંટણી અધિકારી તથા જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા, પાલનપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મોકલવામાં આવેલી કામચલાઉ મતદાર યાદી અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.ઉમેદવારી પત્રો ૨૨મી સપ્ટેમ્બ...

સપ્ટેમ્બર 17, 2025 9:06 એ એમ (AM)

views 28

આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌથી મોટા મહા રક્તદાન શિબિર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે આજથી સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થશે.આ પ્રસંગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વિશ્વની સૌથી મોટી મહા-રક્તદાન શિબિર યોજાવા જઈ રહી છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા યોજાનારી શિબિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ માધ્...