જાન્યુઆરી 7, 2025 7:25 પી એમ(PM)

views 31

રાજ્યમાં “નમોશ્રી” યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 3 લાખ 11 હજાર સગર્ભા અને ધાત્રિ માતાઓને 71 કરોડથી વધુ રૂપિયાની રકમની નાણાકીય સહાય સીધા જ તેમના બૅન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે

રાજ્યમાં “નમોશ્રી” યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 3 લાખ 11 હજાર સગર્ભા અને ધાત્રિ માતાઓને 71 કરોડથી વધુ રૂપિયાની રકમની નાણાકીય સહાય સીધા જ તેમના બૅન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, એપ્રિલ 2024થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત સૌથી વધુ લાભ અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને બનાસકાંઠા જિલ્લાને ...

જાન્યુઆરી 7, 2025 7:22 પી એમ(PM)

views 12

મહેસાણા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત 10 દિવસથી દ્વિચક્રી વાહનચાલકોને વિનામૂલ્યે તારના કવચ બાંધવાનું કાર્ય થઈ રહ્યું છે

મહેસાણા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત 10 દિવસથી દ્વિચક્રી વાહનચાલકોને વિનામૂલ્યે તારના કવચ બાંધવાનું કાર્ય થઈ રહ્યું છે. તેમજ વાહનચાલકોને તહેવારના દિવસોમાં આ સુરક્ષા કવચ સાથે વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.

જાન્યુઆરી 7, 2025 7:20 પી એમ(PM)

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ આતિશકુમાર સિંહ આજે પંચમહાલના ગોધરા તાલુકા ખાતે પહોંચ્યા હતા

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ આતિશકુમાર સિંહ આજે પંચમહાલના ગોધરા તાલુકા ખાતે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે કલેક્ટર કચેરી ખાતે નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા 39 માપદંડોનું ઘોઘંબા તાલુકાસ્તરે એસ્પિરેશનલ બ્લૉક પ્રૉગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા કલેકટરે ...

જાન્યુઆરી 7, 2025 7:19 પી એમ(PM)

views 11

કોન્ફડરેશન ઑફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા એટલે કે, ક્રેડાઈ ગાંધીનગર દ્વારા 10 થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં ટ્રાઈ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરાયું છે

કોન્ફડરેશન ઑફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા એટલે કે, ક્રેડાઈ ગાંધીનગર દ્વારા 10 થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં ટ્રાઈ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરાયું છે,જેમાં 65 ટોચના ડેવલપર્સ દ્વારા 120થી વધુ પરિયોજના દર્શાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ઑન ધ સ્પૉટ હૉમ લૉનની દરખાસ્ત, એક લાખ રૂપિયા સુધીની છ...

જાન્યુઆરી 7, 2025 7:17 પી એમ(PM)

views 16

છોટાઉદેપુર જિલ્લાનાં આદિવાસી સાહિત્ય અકાદમીનાં પ્રમુખ રેવાબેન તડવીનું અવસાન થયું છે

છોટાઉદેપુર જિલ્લાનાં આદિવાસી સાહિત્ય અકાદમીનાં પ્રમુખ રેવાબેન તડવીનું અવસાન થયું છે.છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, રેવાબેન તડવી રાજ્યનાં સૌ પ્રથમ સ્ત્રી આદિવાસી વિદ્યાવિદ્ અને મૌખિક પરંપરાના સાહિત્યનાં સંશોધક-સંપાદક અને વાહક હતાં. તેમણે તેમનાં પતિ શંકરભાઈ તડવી સાથે 29 જેટલા પુ...

જાન્યુઆરી 7, 2025 7:15 પી એમ(PM)

views 16

રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં બજાર કરતા ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય વેલ્યુ એડેડ સર્વિસીઝ પૂરી પાડવામાં આવશે

રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં બજાર કરતા ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય વેલ્યુ એડેડ સર્વિસીઝ પૂરી પાડવામાં આવશે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યના વિજ્ઞાન અને ટૅક્નોલોજી વિભાગ હેઠળ GFGNL એટલે કે, ગુજરાત ફાઈબર ગ્રીડ નૅટવર્ક લિમિટેડ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે 25 હજાર હર ઘર કનેક્ટિવિ...

જાન્યુઆરી 7, 2025 7:12 પી એમ(PM)

views 19

રાજ્યમાં કોઈ પણ વ્યક્તિએ HMP એટલે કે, હ્યુમન મેટાન્યૂમો વાઈરસથી ગભરાવવાની જરૂર નથી તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે

રાજ્યમાં કોઈ પણ વ્યક્તિએ HMP એટલે કે, હ્યુમન મેટાન્યૂમો વાઈરસથી ગભરાવવાની જરૂર નથી તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે. અમદાવાદમાં જે હોસ્પીટલમાં HMP વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો તેની આરોગ્ય વિભાગને જાણ ન કરવાબદલ તેને નોટીસ ફટકારવામાં આ...

જાન્યુઆરી 7, 2025 6:54 પી એમ(PM)

views 29

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા,RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ગ્રાહક ધિરાણની માહિતી જાહેર કરવા અંગેની માર્ગદર્શિકાઓ જાહેર કરી છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા,RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ગ્રાહક ધિરાણની માહિતી જાહેર કરવા અંગેની માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. નિર્દેશો મુજબ, ક્રેડિટમાહિતી કંપનીઓએ ગ્રાહકોને એસ એમ એસ અથવા ઈમેલ દ્વારા ચેતવણીઓ મોકલવી પડશે બેંકો અનેનોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ ,NBFC સહિતની ક્રેડિટ સંસ્થાઓએ પણ ગ્રાહકો...

જાન્યુઆરી 7, 2025 6:50 પી એમ(PM)

views 10

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48  પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48  પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે.વલસાડના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઈવે-48ને પાર કરવા માટે 210 મીટર લાંબા પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલનું બાંધકામ બીજી જાન્યુઆરી, 2025ના રોજ પૂર્ણ થયું હતું. આ પુલ 72...

જાન્યુઆરી 7, 2025 6:48 પી એમ(PM)

views 21

ભારત અને મલેશિયા, આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા  છે

ભારત અને મલેશિયા, આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા  છે.ભારત અને મલેશિયા એ, પ્રથમ સત્તાવાર સ્તરની સુરક્ષા વાટાઘાટોમાં આતંકવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કાર્યકરવા માટે સંમતિ દર્શાવી છે.ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને મલેશિયાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષ...