પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 1, 2024 2:57 પી એમ(PM)

views 33

રાજ્યમાં જૂનથી 31 જુલાઈ, 2024 સુધીમાં 51 કેસોમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ છે

રાજ્યમાં જૂનથી 31 જુલાઈ, 2024 સુધીમાં 51 કેસોમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, 15થી ઓછી વયના બાળકોમાં એક્યુટ એન્સેફાલિટિસ સિન્ડ્રોમના કેસ નોંધાયા છે, જેમાં રાજ્યના 24 જેટલા જિલ્લાઓમાં 140, મધ્યપ્રદેશના 4, રાજસ્થાનના 3 અને મહારાષ્ટ્રમાં એક કેસ નોંધા...

ઓગસ્ટ 1, 2024 12:24 પી એમ(PM)

views 29

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે – રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે એમ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું. ગઈકાલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યુનિવર્સિટીના 15મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા.“લર્ન, અનલર્ન અ...

જુલાઇ 31, 2024 8:02 પી એમ(PM)

views 37

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા-અર્ચના કરાશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા-અર્ચના કરવામાં આવશે. ભગવાન સોમનાથને દરરોજ જુદા જુદા શૃંગારથી સજાવાશે. પાંચ ઓગસ્ટ પ્રથમ સોમવાર થી ૩ સપ્ટેમ્બર સુધી ના સોમવાર સુધી વિશેષ શૃંગાર કરવામાં આવશે. પ્રથમ દિવસે બિલ્વપત્ર દર્શન, બીજા દિવસે કેસરી પુષ્પ દર્શન, ...

જુલાઇ 31, 2024 8:04 પી એમ(PM)

views 33

PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે ‘વાર્તાલાપ’ યોજવામાં આવ્યો

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો PIBની ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવામાં આવ્યો. જેમાં તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા, ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શનિનું આયોજન પણ કરવામાં આવ્યુ...

જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM)

views 40

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું. આગામી બે દિવસમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી સવારના છ વાગ્યાથી લઇને આજના સાંજના છ વાગ્યા સુધીમાં 79 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસ્યો છે. જ્યારે વલસાડના કપરાડા...

જુલાઇ 31, 2024 7:48 પી એમ(PM)

views 41

અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનો પોલીસનો દાવો

અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી.આ કોન્ફરન્સમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકની વિગતો આપતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરી ઘટી છે ઘાડ, લૂંટ, ચોરી સહિતના ગુનાઓમાં ઘ...

જુલાઇ 31, 2024 7:49 પી એમ(PM)

views 27

સખીમંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવા મુખ્યમંત્રીની મહિલાઓને અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વ-સહાય જૂથ સખીમંડળની નારીશક્તિને તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા મહિલાઓને આહવાન કર્યું હતું. લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખીમંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદન...

જુલાઇ 31, 2024 3:34 પી એમ(PM)

views 39

સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા અને કચરો વીણવા સહિતની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સગીર વયના 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

સુરત ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ અને વિવિધ પોલીસ મથકોની શી ટીમ તથા સર્વેલેન્સ સ્ટાફ દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરીને ભીખ માંગતા અને કચરો વીણવા સહિતની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સગીર વયના 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં 17 સગીર વયના બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ થાય છે....

જુલાઇ 31, 2024 3:31 પી એમ(PM)

views 38

મહેસાણામાં ચાંદીપુરા વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો

મહેસાણામાં ચાંદીપુરા વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ખેરાલુ તાલુકાના મેકુબપૂરા ગામની 12 વર્ષની બાળકીને ચાંદીપુરાના લક્ષણ જણાતાં વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના 8 શંકાસ્પદ કેસ જોવ...

જુલાઇ 31, 2024 3:27 પી એમ(PM)

views 38

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આજે “સખી સંવાદ” યોજ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આજે “સખી સંવાદ” યોજ્યો હતો.ગાંધીનગરના મહાત્મા મંદિર માં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યભરના ૨૮ હ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.