સપ્ટેમ્બર 25, 2024 9:40 એ એમ (AM)

views 13

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યના આણંદ, બારડોલી, જુનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં આજથી પીયુસીસી સોફ્ટવેર 2.0 અમલમાં મુકાશે.

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યના આણંદ, બારડોલી, જુનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં આજથી પીયુસીસી સોફ્ટવેર 2.0 અમલમાં મુકાશે. આ મોબાઈલ એપ્લિકેશનથી પીયુસી કેન્દ્રો દ્વારા વાહનચાલકોને પીયુસી પ્રમાણપત્ર એનાયત કરાશે. તેમજ પીયુસી કેન્દ્રના 30થી 40 મીટરની ત્રિજ્યામાં જ પીયુસી પ્રમાણપત્ર અપાશે. વા...

સપ્ટેમ્બર 24, 2024 7:49 પી એમ(PM)

views 47

અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી :રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે અસરકારક ઓડિટ કાર્યો માટે ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે. આજે નવી દિલ્હીમાં એશિયન એસોસિયેશન ઑફ સુપ્રીમ એકાઉન્ટ્સ ઇન્સ્ટિટ્યુશન્સની 16મી એસેમ્બલીનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે,ટેક્નોલોજી આધારિત વિશ્વમાં, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુને વધુ...

સપ્ટેમ્બર 24, 2024 7:43 પી એમ(PM)

views 25

રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 316 ટન કચરાનો નિકાલ કરાયો

રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 315 ટન કચરાનો નિકાલ કરાયો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકા અને 157 નગરપાલિકામાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી. થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઇવેની સાફ સફાઇમાં કુલ 99 હજાર 934થી વધુ નાગરિકે સફાઇ ઝુંબેશમાં જોડાઇને એક કરોડ 86...

સપ્ટેમ્બર 24, 2024 7:41 પી એમ(PM)

views 14

રાજ્યમાં આજથી બીજા તબક્કાના તમાકુમુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી બીજા તબક્કાના તમાકુમુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો છે. આગામી 23 નવેમ્બર સુધી યોજાનારા આ અભિયાન અંતર્ગત તમાકુમુક્ત શાળા, તમાકુમુક્ત ગામ સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈએ જણાવ્યું કે, વિશ્વ...

સપ્ટેમ્બર 24, 2024 7:39 પી એમ(PM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ત્રણ દિવસના પાંચમા ડેકોરાઈઝ્ડ 2024 પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ત્રણ દિવસના પાંચમા ડેકોરાઈઝ્ડ 2024 પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન શ્રી પટેલે મંડપ હાયરર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના 30મા વાર્ષિક અધિવેશનમાં ત્રણ વ્યક્તિ વિશેષનું લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન કર્યું હતું. આ પ્રદર્શનમાં વિવિધ રાજ્યની 250થી...

સપ્ટેમ્બર 24, 2024 7:38 પી એમ(PM)

views 65

ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે

ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે. દેશના વિવિધભાગોમાં ભેળસેળની કથિત ઘટનાઓની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ હોટલ, ધાબા, રેસ્ટોરન્ટઅને અન્ય ખાણીપીણીની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે.  આજે લખનૌમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં મુ...

સપ્ટેમ્બર 24, 2024 7:36 પી એમ(PM)

views 21

PUC સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા રાજ્યના પાંચ જીલ્લાઓમાં PUCC સોફ્ટવેર 2.0 આવતીકાલથી અમલમાં મુકાશે

માર્ગ અને પરિવહન મંત્રાલય રાજ્યના આણંદ,બારડોલી, જુનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં આવતીકાલથી પીયુસીસી સોફ્ટવેર 2.0 અમલમાં મુકાશે. મંત્રાલયે પીયુસી એટલે કે, પૉલ્યુશન અંડર કન્ટ્રોલ પ્રમાણપત્ર જાહેર કરવાની વ્યવસ્થાને “પીયુસીસી સોફ્ટવેર વર્ઝન 2.0”થી અદ્યતન કરી છે. આ મોબાઈલ એપ્લિકેશનથી પીયુસી કેન્દ્રો ...

સપ્ટેમ્બર 24, 2024 7:29 પી એમ(PM)

views 23

લેબનોનના વિવિધ પ્રદેશો પર ઈઝરાયેલના હુમલામાં 50 બાળકો સહિત મૃતકોની સંખ્યા વધીને 558 થઈ

લેબનોનના વિવિધ પ્રદેશો પર ઈઝરાયેલના હુમલામાં 50 બાળકો સહિત મૃતકોની સંખ્યા વધીને 558 થઈ ગઈ છે. લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગઈકાલે વહેલી સવારથી 1,835 લોકો ઘાયલ પણ થયા છે. ગઈ કાલે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચેભારે ગોળીબાર થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તે આજે લેબનોન...

સપ્ટેમ્બર 24, 2024 7:27 પી એમ(PM)

views 20

દક્ષિણ ભારતના જાણિતા યાત્રાધામોના દર્શન માટે IRCTC વિશેષ ટ્રેનો દોડાવાશે

ભારતીય રેલવે અને આઈ આર સી ટી સી દ્વારા દેખો આપના દેશ અને ભારત ગૌરવ ટ્રેન અંતર્ગત દક્ષિણ ભારતના જાણિતા યાત્રાધામોના દર્શનાર્થે 17થી 27 ઑક્ટોબર દરમિયાન વિશેષ ટ્રેન શરૂ કરાશે. I.R.C.T.C.નાવરિષ્ઠ નિરીક્ષક પ્રવાસન શુભમ આર્યએ વડોદરા રેલવે સ્ટેશન પર પત્રકાર પરિષદ દરમિયાનઆ માહિતી આપી હતી. શ્રી આર્યએ કહ્યું,...

સપ્ટેમ્બર 24, 2024 7:24 પી એમ(PM)

views 13

સુરતના કારખાનામાં લાગેલી આગમાં 14 રત્નકલાકાર દાઝ્યા- બે ગંભીર.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક  ડાયમંડ ફેક્ટરીની ગેસ પાઈપ લાઈનમાં અચાનક બલાસ્ટ થયા બાદ આગ લાગતાં 14 રત્નકલાકાર દાઝ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ફાયર બ્રિગેડનો કાફલાએ ઘટના સ્થળે પોહનચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી આજે બપોરે બનેલ ઘટનામાં ફેક્ટરીની પેન્ટ્રીમાંથી પસાર થતી ગેસ પાઈ...