સપ્ટેમ્બર 30, 2024 3:16 પી એમ(PM)

views 18

અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આવતીકાલે કુબેરનગર I.T.I. ખાતે ભરતી મેળાનું આયોજન

અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આવતીકાલે સવારે 11 વાગ્યે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન – I.T.I. ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે. કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે કે, આ મેળામાં 20 જેટલી કંપનીઓ યુવાનોની પસંદગી કરશે. વિવિધ કંપનીઓ, એપ્રેન્ટિસશીપ, સેલ્સ એન્ડ સર્વિસ એન્જિનિયર, સેલ...

સપ્ટેમ્બર 30, 2024 3:15 પી એમ(PM)

views 15

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે. આવતા મહિને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને આ પુરસ્કાર એનાયત કરાશે. માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, ‘કોલકાતાના રસ્તાથી લઈ ફિલ્મ ...

સપ્ટેમ્બર 30, 2024 3:12 પી એમ(PM)

views 18

રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલના માળખાને પહોળા કરવા રાજ્ય સરકારે 245 કરોડ 30 લાખ રૂપિયા મંજૂર કર્યા

રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલના માળખાને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટે રાજ્ય સરકારે 245 કરોડ 30 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે આ ફાળવણી કરવામાં આવી છે. આગામી દ...

સપ્ટેમ્બર 30, 2024 3:09 પી એમ(PM)

views 13

જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હૉલનેસ આજે ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા

જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હોલનેસ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ હવાઈ મથકે તેમનો આવકાર્યા હતા. શ્રી હોલનેસની ભારતની આ પ્રથમ મુલાકાત છે. ડૉ હોલનેસ આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને ર...

સપ્ટેમ્બર 30, 2024 3:03 પી એમ(PM)

views 22

લેબનૉનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેવધતા સંઘર્ષના કારણે અસરગ્રસ્ત 10 લાખ લોકોને ખાદ્ય સહાય ઉપલબ્ધ કરાવવા માટે આપાતકાલીન કાર્યવાહી શરૂ

લેબનૉનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેવધતા સંઘર્ષના કારણે અસરગ્રસ્ત 10 લાખ લોકોને ખાદ્ય સહાય ઉપલબ્ધ કરાવવા માટે આપાતકાલીન કાર્યવાહી શરૂ કરી છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, સંસ્થા તરફથી દેશભરના કેમ્પમાં રહેતા પરિવારોને તૈયાર ખાદ્યસામગ્રી, બ્રેડ, ગરમ ખોરાક અને ફૂડ...

સપ્ટેમ્બર 30, 2024 3:02 પી એમ(PM)

views 26

ઇઝરાયેલે યમનમાં હૂતિઓના અનેક સ્થળ પર એક પછી એક હવાઈ હુમલો કરીને પશ્ચિમ એશિયામા ચાલતા સંઘર્ષમાં નવો મોરચો માંડ્યો

ઇઝરાયેલે યમનમાં હૂતિઓના અનેક સ્થળ પર એક પછી એક હવાઈ હુમલો કરીને પશ્ચિમ એશિયામા ચાલતા સંઘર્ષમાં નવો મોરચો માંડ્યો છે. ઇઝરાયેલી સેનાએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ‘તાજેતરના દિવસોમાં ઇરાન સમર્થક હૂતિ ઉગ્રવાદીઓના મિસાઈલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હૂતિ ઉગ્રવાદીઓએ ગત 2 દિવસમાં ...

સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM)

views 66

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી : વડોદરામાં શાળાઓ બંધ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહ...

સપ્ટેમ્બર 29, 2024 8:12 પી એમ(PM)

views 22

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં, આકાશવાણી, પ્રસાર ભારતી અને દૂરદર્શનની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં, આકાશવાણી, પ્રસાર ભારતી અને દૂરદર્શનની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સેહગલે કહ્યું કે ત્રણ સંસ્થાઓના કર્મચારીઓની પ્રધાનમંત્રીની પ્રશંસા સહ...

સપ્ટેમ્બર 29, 2024 8:11 પી એમ(PM)

views 47

કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૪ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૪ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો હેતુ સક્ષમ આંગણવાડી કેન્દ્રો દ્વારા લાભાર્થીઓ અને સમુદાયોની ભાગીદારી વધારવાનો છે. કાર્યક્રમના સ્થળ પર ઝારખંડ સરકાર દ્વારા મિશન પોષણ 2.0 ના પાસાઓ દર્શાવ...

સપ્ટેમ્બર 29, 2024 7:56 પી એમ(PM)

views 32

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે મધ્યગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.