ડિસેમ્બર 17, 2025 2:52 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. બેઠકમાં લગ્ન નોંધણી સંદર્ભે કાયદા વિભાગે તૈયાર કરેલા નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કરાયા. જેના અમલીકરણ પર પણ ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં આગામી વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા થઈ. બેઠકમાં ભાગ લેવા રાજ્ય મંત્રી ...

ડિસેમ્બર 17, 2025 9:41 એ એમ (AM)

views 16

અમદાવાદના સરદારનગરમાં કમળ તળાવ પરથી 150 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા

અમદાવાદ શહેરના સરદારનગર વોર્ડમાં કમળ તળાવ પરથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી. જેમાં 150 જેટલા કાચા-પાકા દબાણો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા. અંગે ડેપ્યુટી કમિશનર વિશાલ ખાનમે જણાવ્યું, કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આ કામગીરી કરવામાં આવી છે.

ડિસેમ્બર 17, 2025 9:38 એ એમ (AM)

views 42

સરકાર દ્વારા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને 6 હજાર 805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્વયે જાહેર કરાયેલા આર્થિક પેકેજ-MSP અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીમાં 6 હજાર 805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. જ્યારે અત્યાર સુધીમાં મગફળી સહિત વિવિધ પાક માટે 10 લાખ કરતાં વધુ ખેડૂતો પૈકી 4 લાખ 75 હજારથી વધુ ખેડૂતો પાસેથી 7 હજાર 537 કરોડના મૂલ્યની ખરીદી...

ડિસેમ્બર 17, 2025 9:35 એ એમ (AM)

views 28

રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ જાહેર કરતું ગૃહ વિભાગ

યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર ગૃહ વિભાગે પ્રતિબંધ જાહેર કર્યો છે. હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ થશે. આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટ...

ડિસેમ્બર 17, 2025 9:30 એ એમ (AM)

views 30

વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ ગુજરાતમાં વનતારાની ખાસ મુલાકાત લીધી

વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ ગુજરાતમાં અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી.મેસી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે વનતારામાં પહોંચ્યા હતા. મેસીએ વનતારાના વિશાળ સંરક્ષણ પરિસરના માર્ગદર્શિત પ્રવાસની ...

ડિસેમ્બર 17, 2025 9:13 એ એમ (AM)

views 24

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર જેરુસલેમમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂને મળ્યા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે જેરુસલેમમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂને મળ્યા હતા. શ્રી જયશંકરે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પ્રધાનમંત્રી નેતન્યાહૂના દ્રષ્ટિકોણને મહત્વ આપે છે. વિદેશ મંત્રીએ ઇઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી નીર બરકત સાથે પણ મુલાકાત કરી હતી. ડૉ. જયશંકરે કહ્ય...

ડિસેમ્બર 17, 2025 8:50 એ એમ (AM)

views 38

ઇથોપિયા અને ભારતે ત્રણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા

ઇથોપિયા અને ભારતે ત્રણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ કસ્ટમ બાબતોમાં વહીવટી સહાય, ઇથોપિયાના દૂતાવાસમાં ડેટા સેન્ટરની સ્થાપના અને યુએન શાંતિ જાળવણીમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે.આ સમજૂતી કરારો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. અબી અહેમદ અલીની હાજરીમાં હસ્...

ડિસેમ્બર 17, 2025 8:44 એ એમ (AM)

views 38

અમેરિકાએ પાંચ દેશ પર સંપૂર્ણ પ્રતિબંધ, જયારે અન્ય 15 દેશ પર આંશિક પ્રતિબંધ કડક બનાવ્યા

અમેરિકાએ પ્રવાસ અને વસવાટ માટે કડક નિયમો બનાવ્યા છે. જેમાં બીજા પાંચ દેશ પર સંપૂર્ણ પ્રતિબંધ જયારે અન્ય 15 દેશ પર આંશિક પ્રતિબંધ કડક બનાવ્યા છે.નવા અન્ય દેશમાં બુર્કિના ફાસો, માલી, નાઇજર, દક્ષિણ સુદાન અને સીરિયાને પ્રતિબંધિત દેશોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 15 વધુ દેશો માટે આંશ...

ડિસેમ્બર 17, 2025 8:42 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાન પહોંચશે

જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત પૂર્ણ કર્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાન પહોંચશે. શ્રી મોદી ઓમાનના વડા સુલતાન હૈથમ બિન તારિકના આમંત્રણ પર ઓમાનની મુલાકાતે છે.પ્રધાનમંત્રી મોદીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે.શ્રી મોદીની બે દિવસીય મુલાકાત...

ડિસેમ્બર 17, 2025 8:40 એ એમ (AM)

views 49

વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ હેઠળ 125 દિવસના વેતન રોજગારની ગેરંટીનું બિલ લોકસભામાં રજૂ કરાયું

સરકારે લોકસભામાં "વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી" બિલ 2025 રજૂ કર્યું. આ કાયદો વીસ વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005 (મનરેગા)ને બદલશે. આ કાયદા હેઠળ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં એકસો પચીસ દિવસના વેતન રોજગારની વૈધાનિક ગેરંટી ...