ડિસેમ્બર 11, 2025 7:36 પી એમ(PM)

views 30

અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ટ્રક ખાડામાં પડી જતાં આસામના એકવીસ લોકોના મોત થયાની આશંકા

ચીનની સરહદે આવેલા અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં એક ટ્રક ખાડામાં પડી જતાં આસામના એકવીસ લોકોના મોત થયાની આશંકા છે. ટ્રકમાં બાવીસ મજૂરો સવાર હતા. તાજેતરના અહેવાલો મુજબ, 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના આપત્તિ વ્યવસ્થાપન દળે અને લશ્કરે બચાવ કામગીરી શરૂ કરી છે. આ દરમિયાન, આ...

ડિસેમ્બર 11, 2025 7:14 પી એમ(PM)

views 25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બનાસકાંઠા જિલ્લાને એક હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી એક હજાર કરોડ રૂપિયાથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જેમાં 562 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન 24 કિલોમીટર લંબાઈના પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, વિશ્વનો સૌથી ...

ડિસેમ્બર 11, 2025 7:13 પી એમ(PM)

views 23

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, દાહોદ જિલ્લામાં પોલીસે રાજ્યની પ્રથમ AI-આધારિત કાર્યવાહી કરી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, દાહોદ જિલ્લામાં પોલીસે રાજ્યની પ્રથમ AI-આધારિત કાર્યવાહી કરી. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી પ્રાદેશિક એ.આઈ. ઇમ્પેક્ટ પરિષદના શુભારંભ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું, દાહોદમાં મશીન-લર્નિંગ મોડેલોએ માદકપદાર્થના છોડને ઓળખ્યા અને ડ્રોન સર્વેલન્સથી એક કરોડથી વ...

ડિસેમ્બર 11, 2025 7:12 પી એમ(PM)

views 24

719 કરોડ રૂપિયાના સાયબર ગુનામાં બેન્ક મેનેજર સહિત વધુ 4 આરોપીઓની ધરપકડ

719 કરોડ રૂપિયાના સાયબર ગુનામાં બેન્ક મેનેજર સહિત વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભાવનગરની એક બેન્ક શાખાના મેનેજરે KYC વિના જ બેન્ક ખાતા ખોલ્યા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપડક કરવામાં આવી હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.

ડિસેમ્બર 11, 2025 7:11 પી એમ(PM)

views 42

નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી – લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

આગામી સાત દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બીજી તરફ નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જે અગાઉ 10 ડિગ્રી સેલ્સિયસ હતું જેમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા નલિયા સ...

ડિસેમ્બર 11, 2025 2:31 પી એમ(PM)

views 33

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ યુવાનોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ યુવાનોના મોત થયા છે. આજે વહેલી સવારે પાટડી તાલુકાના એરવાડા ગામના ત્રણ યુવાનો બાઇક પર નોકરી એ જતા હતા ત્યારે નાવિયાણી ગામ પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં ત્રણેય યુવાનોના ગંભીર ઈજા થવાથી મોત થયા હત...

ડિસેમ્બર 11, 2025 2:30 પી એમ(PM)

views 21

બોટાદ જિલ્લામાં વિકાસ, રોકાણ અને ઉદ્યોગોને નવી દિશા આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરાશે.

બોટાદ જિલ્લામાં વિકાસ, રોકાણ અને ઉદ્યોગોને નવી દિશા આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટર જીન્સી રોયની અધ્યક્ષતામાં 19 ડિસેમ્બરે ગઢડા રોડ સ્થિત હોટલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેક્ટર જીન્સી રોયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ...

ડિસેમ્બર 11, 2025 2:18 પી એમ(PM)

views 34

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા..

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર, નાનાપોંઢાને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક 2 કરોડ રૂપિયા અને આપણો તાલુકો ...

ડિસેમ્બર 11, 2025 2:17 પી એમ(PM)

views 14

આંતરરાષ્ટ્રીય સાયબર ગુના સાથે જોડાયેલા ત્રણ શખ્સને મહીસાગર પોલીસે અમદાવાદથી ઝડપી લીધા.

આંતરરાષ્ટ્રીય સાયબર ગુના સાથે જોડાયેલા ત્રણ શખ્સને મહીસાગર પોલીસે અમદાવાદથી ઝડપી લીધા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે, આ આરોપીઓ ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી સાયબર છેતરપિંડી કરતા હતા. તેઓ અલગ અલગ બેંક ખાતામાં પૈસા જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી તે નાણાં ચીન અને હોંગકોંગ મોકલતા હતા. આ આરોપીઓએ 1...

ડિસેમ્બર 11, 2025 1:51 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ પહોંચશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યમાં યોજાનારી ઔપચારિક અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે.