સપ્ટેમ્બર 14, 2025 8:07 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચ-માં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને આજે ખૂલ્લું મૂકતા તેમણે સમયની સાથે હિન્દીને વધુ લચીલી બનાવવા અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્તિત્વ...

સપ્ટેમ્બર 14, 2025 8:05 પી એમ(PM)

views 15

શ્રી શાહે અમદાવાદમાં 825 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મોટા અને આધુનિક રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા ખાતે અંદાજે 825 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મોટા અને આધુનિક રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું. દરમિયાન એક વિશાળ સભાને સંબોધતા શ્રી શાહે વર્ષ 2047 સુધીમાં ભારતને ટોચનો રમતગમત દેશ બનાવવાની કેન્દ્રની મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર ...

સપ્ટેમ્બર 14, 2025 7:23 પી એમ(PM)

views 192

રાજ્યમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધી એક હજાર કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય અપાઈ

રાજ્યમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધી એક હજાર કરોડ રૂપિયાથી વધુ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 161 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. ધોરણ નવ-થી 12ના વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ 50 હજાર રૂપિયા, અને ધોરણ 11—12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને નમો સરસ્વતી યોજના હે...

સપ્ટેમ્બર 14, 2025 7:20 પી એમ(PM)

views 46

રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર—કચ્છમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 17 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ, રાજ્યમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે સાંજે છ વાગ્યા...

સપ્ટેમ્બર 14, 2025 7:18 પી એમ(PM)

views 20

મહેસાણામાં રમાઈ રહેલી સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાની ફાઈનલમાં અમદાવાદ વિજેતા

મહેસાણામાં રમાઈ રહેલી સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાની ફાઈનલ મૅચમાં અમદાવાદની ટીમ વિજેતા બની છે. સત્તાવાર યાદી મુજબ, ગુજરાત રાજ્ય ફૂટબૉલ સંગઠન દ્વારા વડનગરમાં યોજાયેલી સ્પર્ધાની ફાઈનલમાં ગાંધીનગર અને અમદાવાદની ટીમ વચ્ચે મૅચ રમાઈ. અમદાવાદ તરફથી રૂદ્ર પટેલે પાંચ ગૉલ અને ઇસાન મહેતાએ એક ગૉલ ...

સપ્ટેમ્બર 14, 2025 3:59 પી એમ(PM)

views 16

આસામને વિકાસ કાર્યોની ભેંટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર આસામને ગ્રોથ એન્જિન બનાવવા કાર્યરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં 6 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દરાંગ જિલ્લાના મંગલદોઈ ખાતે લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ છે અને આસામ દેશના સૌથી ઝડ...

સપ્ટેમ્બર 14, 2025 3:56 પી એમ(PM)

views 18

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીને સહકાર આપવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીને સહકાર આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે હિન્દી દિવસ તેમજ 5-મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનને ખૂલ્લું મૂકતા તેમણે સમયની સાથે હિન્દીને વધુ લચિલી બનાવવા પર અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્ત...

સપ્ટેમ્બર 14, 2025 3:57 પી એમ(PM)

views 21

હિન્દી દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ શુભેચ્છા પાઠવતા કહ્યું કે હિન્દી દેશવાસીઓની ઓળખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, હિન્દી ફક્ત સંદેશાવ્યવહારનું માધ્યમ નથી, પરંતુ દેશની ઓળખ અને મૂલ્યોનો જીવંત વારસો છે. તેમણે કહ્યું કે વિશ્વ મંચ પર હિન્દી પ્રત્યે વધતો આદર રાષ્ટ્ર માટે ગર્વ અને પ્રેરણાનો વિષય છે. શ્...

સપ્ટેમ્બર 14, 2025 3:46 પી એમ(PM)

views 17

મહેસાણામાં સામેત્રા ગામ નજીક એક ખાનગી કારખાનામાં લાગી આગ…

મહેસાણામાં સામેત્રા ગામ નજીક એક ખાનગી કારખાનામાં મોડી રાત્રે આગ લાગ્યાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, આગના કારણે બે શ્રમિકના ગૂંગળાઈ જવાથી મોત થયા છે. જ્યારે અગ્નિશમન દળે મહેસાણા—બહુચરાજી માર્ગ પર આવેલા આ કારખાના ખાતે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

સપ્ટેમ્બર 14, 2025 3:44 પી એમ(PM)

views 16

વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.

વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. સરકારે કર્કરોગ જેવા જીવલેણ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓને વેરામાંથી મુક્તિ આપી છે. સરકારે આરોગ્ય ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઉપકરણો પર GSTના દરમાં પણ ઘટાડો કર્યો છે. આ અંગે આ ઉપકરણના અમદાવાદના વેપારી...