સપ્ટેમ્બર 22, 2025 8:49 એ એમ (AM)

views 23

GST બચત મહોત્સવ દેશની કર પ્રણાલીમાં એક નવો અધ્યાય

GST બચત મહોત્સવની શરૂઆતની જાહેરાત કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી દેશની કર પ્રણાલીમાં એક નવો અધ્યાય શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે GST હવે સરળ, પારદર્શક અને લોકો-મૈત્રીપૂર્ણ બની ગયું છે. આગામી પેઢીના GST સુધારાઓ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પરના કરના બોજને ઘટાડીને નાગરિકોને સ...

સપ્ટેમ્બર 22, 2025 8:47 એ એમ (AM)

views 23

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ – ગુજરાતના મુખ્યમંત્રી અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.આજે, નવરાત્રીના પહેલા દિવસે, દેવીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવી રહી છે. દેશભરના માઈ મંદિરોમાં આજે ભક્તો ઉમટી રહ્યા છે. આજથી દેશભર ખાસ કરીને ગુજરાતમાં રોજ ર...

સપ્ટેમ્બર 22, 2025 8:46 એ એમ (AM)

views 34

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતના સુરત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના સુરત અને અમદાવાદ સહિતના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા સહિતના કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે.શ્રી શાહ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે ત...

સપ્ટેમ્બર 22, 2025 8:45 એ એમ (AM)

views 21

નવા GST દર આજથી અમલમાં-પ્રધાનમંત્રીએ આ સુધારાઓને “બચતનો તહેવાર” ગણાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSTમાં થયેલા ફેરફારોને આગામી પેઢીના સુધારાઓ ગણાવ્યા જે અર્થતંત્રને મજબૂત બનાવશે અને સામાન્ય લોકોને રાહત આપશે.ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રીએ નવરાત્રિના પહેલા દિવસે અમલમાં આવનારા GST સુધારાઓને "બચતનો તહેવાર" ગણાવ્યો . તેમણે કહ્યું કે કર દરમાં ઘટાડો દૈનિક ઉપ...

સપ્ટેમ્બર 22, 2025 8:44 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી મોદી આજે ત્રિપુરા અને અરુણાચલ પરદેશની મુલાકાતે: માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ત્રિપુરાના ઉદયપુરમાં હિન્દુઓ દ્વારા પૂજાયેલા 51 શક્તિપીઠોમાંના એક, પુનઃવિકસિત માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી અરુણાચલ પ્રદેશની મુલાકાત બાદ બપોરે અગરતલા પહોંચશે.ત્યારબાદ પ્રસાદ યોજના હેઠળ પુનઃવિકસિત ત્રિપુરા સુંદરીમંદિરનું ઉદ્ઘાટન કરવા માટ...

સપ્ટેમ્બર 22, 2025 8:42 એ એમ (AM)

views 25

એશિયા કપના સુપર 4 તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપના સુપર 4 તબક્કામાં ગઈકાલે ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે.ગઈકાલે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને જીત માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 172 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલની શાનદાર બેટીંગ સાથે ભારતે ...

સપ્ટેમ્બર 21, 2025 7:54 પી એમ(PM)

views 22

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિથી નહી પરંતુ દિવ્યતાના પ્રતિક તરીકે જોવા જોઇએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે રાજસ્થાનના જોધપુરમાં શ્રી પારસમલ બોહરા કોલેજ ફોર ધ બ્લાઈન્ડના નવા મકાનોનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ તકે, ગૃહમંત્રીએ કહ્યું કે, સમાજ સેવામાં નાની પહેલ એ દિવ્યાંગો માટે મોટા પરિવર્તન લાવી શકે છે અને દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિથી નહીં પરંતુ દિવ્યતા...

સપ્ટેમ્બર 21, 2025 7:51 પી એમ(PM)

views 38

ઈરાને જાહેરાત કરી છે કે, તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી – IAEA સાથે સહયોગ કરવાનો પોતાનો નિર્ણય રદ કરશે

ઈરાને જાહેરાત કરી છે કે, તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી - IAEA સાથે સહયોગ કરવાનો પોતાનો નિર્ણય રદ કરશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ 2015 ના પરમાણુ કરાર હેઠળ પ્રતિબંધ રાહત લંબાવવામાં નિષ્ફળ ગયા બાદ ઈરાને આ જાહેરાત કરી હતી, જેને સંયુક્ત વ્યાપક કાર્ય યોજના તરીકે ઓળખવામાં આવે છે. એક નિવેદનમાં, ઈ...

સપ્ટેમ્બર 21, 2025 7:20 પી એમ(PM)

views 21

આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. રાષ્ટ્રને સંબોધતા આજે શ્રી મોદીએ કહ્યું, આવતીકાલથી શરૂ થઇ રહેલા વસ્તુ અને સેવા કર- GST બચત ઉત્સવ બાદ લોકો ઓછી કિંમતે પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદી શકશે. આ ફેરફાર સાથે રાષ્ટ્રની વિકાસગાથા બદલાઈ જશ...

સપ્ટેમ્બર 21, 2025 7:17 પી એમ(PM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો છે. અમરેલીમાં આજે સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને ગ્રામવિકાસ પરિષદના સહકારથી યોજાયેલા “સહકારથી સમૃદ્ધિ” પરિસંવાદમાં શ્રી પટેલે કહ્યું, રાજ્યની સહકારી સંસ્થાઓ આજે અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે....