સપ્ટેમ્બર 24, 2025 6:52 પી એમ(PM)

views 27

રાજ્યમાં 10 લાખ કિશોરીઓને પૂર્ણા યોજનાનો લાભ અપાયો

રાજ્યમાં 10 લાખ કિશોરીઓને કુપોષણ નિવારણ અને પોષણયુક્ત એનિમિયામાં ઘટાડા અંગેની ‘પૂર્ણા યોજનાનો લાભ અપાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દર મહિનાના ચોથા મંગળવારે"પૂર્ણા દિવસ" હેઠળ કિશોરીઓને ટેક હોમ રાશનના ચાર પેકેટ, આયર્ન ફોલિક એસિડ, કૃમિનાશકની ગોળીઓ અપાય છે. દર ત્રણ મહિને હિમોગ્લોબીનના સ્તરની ચકાસ...

સપ્ટેમ્બર 24, 2025 3:05 પી એમ(PM)

views 21

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર, ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ નુકસાન અંગે, તહેવારના સમયે સુરક્ષા સહિતની બાબત, તહેવારોમાં પૂરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ તે...

સપ્ટેમ્બર 24, 2025 3:03 પી એમ(PM)

views 13

નવરાત્રીના પર્વને લઈને પોલીસની શી ટીમ દ્વારા ખાનગી પોશાકમાં પેટ્રોલિંગ…

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીના પર્વને લઈને પોલીસની શી ટીમ દ્વારા ખાનગી પોશાકમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને ઝડપી પાડવા માટેપણ શી ટીમને તૈનાત કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે જિલ્લામાં નાના મોટા 300 થી વધુ ગરબા મહોત્...

સપ્ટેમ્બર 24, 2025 3:02 પી એમ(PM)

views 21

નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અમદાવાદમાં મેટ્રૉ ટ્રૅનનું રાત્રે બે વાગ્યા સુધી સંચાલન કરાશે.

નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અમદાવાદમાં મેટ્રૉ ટ્રૅનનું રાત્રે બે વાગ્યા સુધી સંચાલન કરાશે. સત્તાવાર યાદી મુજબ, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને કૉટેશ્વર રોડથી APMC સુધીના માર્ગ પર દરેક ટર્મિનલ મથકથી દર 30 મિનિટે મેટ્રો ટ્રૅન મળી રહેશે. જ્યારે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર એક સુધીના માર્ગ પર પણ બે વાગ્...

સપ્ટેમ્બર 24, 2025 3:01 પી એમ(PM)

views 41

રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર ચાર તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર ચાર તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. જોકે, અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 111 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં આઠ જિલ્લાના 21 તાલુકામાં વરસાદ થયો હતો. ડાંગમાં પણ સૌથી વધારે સાડા ચાર ઇંચ જેટલો વરસ...

સપ્ટેમ્બર 24, 2025 1:48 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાંસ્કૃતિક શક્તિ તરીકેની ભારતની ઓળખને વધુ મજબૂત કરવા માટે સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની આર્થિક શક્તિ તરીકે વધતી જતી ઓળખની સાથે સાંસ્કૃતિક શક્તિ તરીકેની ઓળખને મજબૂત કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં લલિત કલા અકાદમી દ્વારા આયોજિત 64મા રાષ્ટ્રીય કલા પ્રદર્શન સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, કલા સાંસ્કૃતિક વારસાને ...

સપ્ટેમ્બર 24, 2025 1:48 પી એમ(PM)

views 19

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની આજની જરૂરિયાત છે

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાત છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા બાયોએનર્જી એન્ડ ટેક એક્સ્પોના બીજા સંસ્કરણમાં સંબોધન કરતાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની 65 ટકા વસ્તી કૃષિ અને ગ્રામીણ વિસ્તારો સાથે સંકળાયેલી છ...

સપ્ટેમ્બર 24, 2025 1:46 પી એમ(PM)

views 46

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બે કરોડ ૮૨ લાખથી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બે કરોડ 82 લાખથી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં 'બધા માટે ઘર' પૂરું પાડવા માટે આ યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાથી પાત્ર ગ્રામીણ પરિવારોને મૂળભૂત સુવિધાઓ સાથે પાકા ઘરોના નિર્માણમાં પણ મદદ મળી. આ યોજનાએ ગરીબી ઘટાડીને, જીવનધોરણમાં ...

સપ્ટેમ્બર 24, 2025 1:45 પી એમ(PM)

views 29

ઈરાનના અલી ખામેનીએ અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ઈરાનને ભારે નુકસાન પહોંચાડનારી સાબિત થશે તેવી આશંકા વ્યક્ત કરી

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ વર્તમાન પરિસ્થિતિઓમાં અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો સામે ચેતવણી આપતા કહ્યું છે કે આવી વાટાઘાટો ઈરાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે, જેમાંથી કેટલાકની ભરપાઈ ન થઈ શકે તેવા હોઈ શકે છે. ખામેનીએ અમેરિકાના વલણની ટીકા કરતા કહ્યું કે ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓ અને યુરેનિયમ સંવર્ધ...

સપ્ટેમ્બર 24, 2025 1:44 પી એમ(PM)

views 21

વેવએક્સ મીડિયા, એનિમેશન અને મનોરંજન ક્ષેત્રોને વિકસાવવા માટે દેશભરમાં સાત ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરશે

સ્ટાર્ટઅપને પ્રોત્સાહ આપનારું પ્લેટફોર્મ, વેવએક્સે મીડિયા, એનિમેશન અને મનોરંજન ક્ષેત્રોને ટેકો આપવા માટે દેશભરમાં સાત ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સેન્ટરો દિલ્હી, જમ્મુ, કેરળ, મહારાષ્ટ્ર, પુણે કોલકાતામાં શરૂ કરાશે. મંત્રાલયે જણાવ્યું હ...