બોટાદમાં વીજ બચત અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ – PGVCL કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં વીજ કંપનીએ લોકોને સોલારનો ઉપયોગ કરી વીજળી બચાવવા અપીલ કરી હતી. આ અંગે PGVCL અધિક્ષક ઈજનેર કે.ડી.નિનામાએ વધુ માહિતી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 22, 2024 8:28 એ એમ (AM)
બોટાદમાં વીજ બચત અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ – PGVCL કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
