ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 8:05 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે હુર્રિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા બે વધુ જૂથોના અલગતાવાદને ત્યાગ કરવાના પગલાનું સ્વાગત કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે હુર્રિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા બે વધુ જૂથોના અલગતાવાદને ત્યાગ કરવાના પગલાનું સ્વાગત કર્યું છે. અગાઉ હુરિયત સાથે જોડાયેલા J&K તહરીકી ઇસ્તેકલ અને J&K તહરીક-એ-ઇસ્તેકામતના અલગતાવાદનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. બંને જૂથોના આ નિર્ણયનું કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્મિત નવા ભારતમાં વિશ્વાસ મૂકવાના નિર્ણયને આવકાર્યો છે. X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકારના શાસનમાં, અલગતાવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને સમગ્ર કાશ્મીરમાં એકતાનો સૂર ગુંજી રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ