કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે શાસનને નાગરિકો માટે સરળ અને વધુ મૈત્રીપૂર્ણ બનાવવા માટે લગભગ બે હજાર જૂના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે.
સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં, શ્રી સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા મોટા વહીવટી સુધારાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સરકાર પારદર્શિતા, નવીનતા અને પ્રજાલક્ષી નીતિઓ માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:48 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે શાસનને નાગરિકો માટે સરળ અને વધુ મૈત્રીપૂર્ણ બનાવવા માટે લગભગ બે હજાર જૂના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે.
