ઓગસ્ટ 2, 2024 8:12 પી એમ(PM) | એર ઈન્ડિયા

printer

એર ઈન્ડિયાએ આગામી 8 ઓગસ્ટ સુધી, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય લીધો

એર ઈન્ડિયાએ આગામી 8 ઓગસ્ટ સુધી, ઈઝરાયેલ માટેની ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે, તાત્કાલિક અસરથી તેલ અવીવ માટેની ફ્લાઈટ્સસ્થગિત કરી દીધી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે વિમાન કંપનીએ આ નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન તેલ અવીવની મુસાફરી માટે કન્ફર્મ બુકિંગધરાવતા મુસાફરોને રીશેડ્યુલિંગ અને કેન્સલેશન ફી પર એક વખતની ડિસ્કાઉન્ટ ઓફર કરાઇછે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.