ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 24, 2024 9:21 એ એમ (AM)

ભારત તેની વિદેશનીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવ હિત બંનેને પ્રાથમિકતા આપે છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત તેની વિદેશનીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવ હિત બંનેને પ્રાથમિકતા આપે છે અને ભારત પોતાના નાગરિકોની સુરક્ષા કરવાનું પોતાનું કર્તવ્ય માને છે. ગઇકાલે ન...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવ...

ડિસેમ્બર 19, 2024 8:34 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનીક વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનીક વાતચીત કરી હતી. શ્રી શૂફેએ આ માટે પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હ...

ડિસેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો

સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખરડાને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે સૂચન કર...

ડિસેમ્બર 17, 2024 9:48 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્ર...

ડિસેમ્બર 17, 2024 9:32 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ 46 હજાર 300 કરોડ રૂપિયાના ઉર્જા, માર્ગ , રેલ્વે અને પાણી પુરવઠા ...

ડિસેમ્બર 17, 2024 9:26 એ એમ (AM)

રાજ્યસભામાં આજે બંધારણ અંગેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપશે.

રાજ્યસભા આજે ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પર વિશેષ ચર્ચા ફરી શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપલા ગૃહમાં ચર્ચાનો જવાબ આપશે. ગઈકાલે ઉપલા ગૃહમાં બે દિવસીય વિશેષ ચર્ચા શ...

ડિસેમ્બર 15, 2024 8:28 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી વિશ્વ માટે પ્રેરણા...

ડિસેમ્બર 15, 2024 8:27 એ એમ (AM)

સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સાથે સંબંધિત બે વિધેયક લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે.

સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સાથે સંબંધિત બે વિધેયક લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બંધારણ (129મો સુધારો) વિધેયક અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) વિધે...

ડિસેમ્બર 15, 2024 8:24 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરશે. શ્રી મોદીએ ગઈકાલે આ પરિષદમાં અધ્યક્ષતા કરી હતી. આ ત્રણ દિવસીય પરિષદનો શુક્રવારથી પ્રારંભ થય...