ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમન...

ફેબ્રુવારી 11, 2025 6:29 પી એમ(PM)

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીની સમીક્ષા કરી

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સોમનાથમાં 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિ દરમિયાન આયોજિત 'સોમનાથ મહોત્સવ'ની તૈયારીની સમીક્ષા કરી હતી. શ્રી જાડેજાએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ...

નવેમ્બર 22, 2024 2:47 પી એમ(PM)

સોમનાથ સ્થિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ

સોમનાથ સ્થિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. સરકારી સેવાઓના સુદ્રઢીકરણ માટે એ.આઈ. એટલે કે, કૃત્રિમ બુદ્ધિમતા ટેક્નોલોજીના ઉપયોગ અંગે માર્ગદર્શક સત્ર યોજાયુ હતું. મુખ્યમંત...

સપ્ટેમ્બર 22, 2024 10:29 એ એમ (AM)

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદન...

સપ્ટેમ્બર 2, 2024 3:36 પી એમ(PM)

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ;મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પ્રસંગે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શ...