ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 2:04 પી એમ(PM)

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી – સંજયનો પ્રારંભ કરાવ્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુદ્ધ ક્ષેત્ર દેખરેખ પ્રણાલી - સંજયનો પ્રારંભ કરાવ્યો. આ દેખરેખ પ્રણાલી યુદ્ધક્ષેત્રની પારદર્શિતા વધારશે અને તેના અદ્યતન સેન્સર ભવિષ્યના યુ...

જાન્યુઆરી 17, 2025 7:38 પી એમ(PM)

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે...

જાન્યુઆરી 10, 2025 7:26 પી એમ(PM)

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારા નીતિઓ ઘડી રહી હોવાનું જણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારાવાદી નીતિઓ ઘડી રહી છે. જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી સ્તરે આત્મનિર્ભરતા અને સ...

જુલાઇ 26, 2024 2:02 પી એમ(PM)

કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીયયુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી

કારગિલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીયયુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સૈન્ય ઉપ પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ એન રાજા સુબ્રમણી, નૌકાદળન...