ફેબ્રુવારી 23, 2025 8:10 એ એમ (AM)
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, રાજ્યસ્તરે પણ આ સમિતિઓ રચાશે, જે જિલ્લા વિકાસ અધિ...