ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 2:07 પી એમ(PM)

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં G.I. એટલે કે, ભૌગોલિક સંકેત સમારોહમાં વર્ષ 2030 સુધી 10 હજાર G.I. ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં G.I. એટલે કે, ભૌગોલિક સંકેત સમારોહમાં વર્ષ 2030 સુધી 10 હજાર G.I. ટેગ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પ્રસંગે શ્રી ગોયલે જણ...

જાન્યુઆરી 12, 2025 9:08 એ એમ (AM)

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈમાં મલાડ પશ્ચિમના મીથ ચોકી ખાતે ટી-આકારના ફ્લાયઓવરના દક્ષિણ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે મુંબઈમાં મલાડ પશ્ચિમના મીથ ચોકી ખાતે ટી-આકારના ફ્લાયઓવરના દક્ષિણ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, શ્રી ગોયલે મલાડના રહે...

જાન્યુઆરી 11, 2025 10:48 એ એમ (AM)

પાંચ વર્ષમાં ખાદ્ય-પીણાં, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચશે : પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ભારતની ખાદ્ય અને પીણા, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની સંયુક્ત નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે નવી દિલ્...

જાન્યુઆરી 9, 2025 7:19 પી એમ(PM)

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની ગઈ છે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની ગઈ છે.” શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જૈવિક ઉપજ કાર્યક્રમની ...

ડિસેમ્બર 8, 2024 8:45 એ એમ (AM)

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે મુંબઈમાં નોર્વેના રાજદૂત મે-એલિન સ્ટેનરના નેતૃત્વમાં નોર્વેના ઉદ્યોગ પ્રતિનિધિમંડળને મળશે. આ બેઠકમાં ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંઘના દેશો વચ...

નવેમ્બર 22, 2024 2:29 પી એમ(PM)

સરકાર ડેટાની ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે કાનૂની માળખુ રજૂ કરશે :વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જાહેરાત કરી છે કે સરકાર ડેટાની ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે કાનૂની માળખુ રજૂ કરશે. ટેક્નોલોજી અને નવીનીકરણનાં રોકાણ માટે ભારતને મુખ્ય કેન્દ્ર તરીક...