ફેબ્રુવારી 13, 2025 7:35 પી એમ(PM)
લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજના તજજ્ઞ નિષ્ણાત ડોકટરો દ્વાર...