ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 2:11 પી એમ(PM)

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા છે. રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રયાગરાજ જતી બધી વિશેષ ટ્રેનો પ્લેટફોર્મ...

ફેબ્રુવારી 17, 2025 2:05 પી એમ(PM)

દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવાશે

દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. રેલવે મથક પર વધતી ભીડને નિયંત્રણમાં લેવા માટે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હ...

જાન્યુઆરી 29, 2025 6:23 પી એમ(PM)

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ- NCRTC એ નમો ભારત રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટ પર દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ- NCRTC એ નમો ભારત રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટ પર દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. નમો ભારત મોબાઇલ એપ પરથી ખરીદેલી ટિકિટઅને NCMC કાર્ડનો ઉપયોગ કરીન...

જાન્યુઆરી 17, 2025 3:20 પી એમ(PM)

અમદાવાદ ડિવિઝનના 5 રેલવે અધિકારીઓ અને આઠ રેલવે કર્મચારીઓને વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા

અમદાવાદ ડિવિઝનના 5 રેલવે અધિકારીઓ અને આઠ રેલવે કર્મચારીઓને વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલા પશ્ચિમ રેલવેના 69મા રેલવે સપ્તાહની ઉજવણી પ્રસંગે ...

ડિસેમ્બર 19, 2024 7:42 પી એમ(PM)

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. જ્યારે ગુવાહાટી-ઓખા દ્વાર...

નવેમ્બર 27, 2024 7:56 પી એમ(PM)

ટ્રેનોમાં સામાન્ય વર્ગનાં ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના ન હોવાની સરકારની સ્પષ્ટતા

સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, ટ્રેનોમાં સામાન્ય વર્ગનાં ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના નથી. એક લેખિત જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર...

નવેમ્બર 5, 2024 9:59 એ એમ (AM)

ભારતીય રેલવે દિવાળી અને છઠ પુજાનાં તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં વધારાની ટ્રેનો દોડાવી રહી છે

ભારતીય રેલવે દિવાળી અને છઠ પુજાનાં તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં વધારાની ટ્રેનો દોડાવી રહી છે. રેલવેએ તહેવારો દરમિયાન ઉધનામાં મુસાફરોની માંગને પૂરી કરવા માટે કુલ 104 ટ્રેન દોડાવી છે, જ...

નવેમ્બર 5, 2024 9:50 એ એમ (AM)

તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે

તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રેન સહરસા, જયનગર, પટણા, મુઝફ્ફરપુર, ગોરખપુર, દરભંગા, સિંકદરાબાદ અને માલદા ટાઉન માટે ...

ઓક્ટોબર 31, 2024 7:32 પી એમ(PM)

ભારતીય રેલવે આ તહેવારોની મોસમમાં રેલેવનાં મુસાફરોની સગવડતા માટે દેશભરમાં વિશેષ ટ્રેન સેવાઓ ચલાવી રહી છે

ભારતીય રેલવે આ તહેવારોની મોસમમાં રેલેવનાં મુસાફરોની સગવડતા માટે દેશભરમાં વિશેષ ટ્રેન સેવાઓ ચલાવી રહી છે. દર વર્ષે, રેલવે લાખો પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે, અગાઉનાં ...

ઓક્ટોબર 18, 2024 10:53 એ એમ (AM)

ભારતીય રેલવેએ ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી

ભારતીય રેલવેએ ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે, નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે. પ્રવાસીઓ 31 ઓક્ટોબર ...