ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 7, 2025 5:35 પી એમ(PM)

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા હતા. સુશ્રી એસ્ટ્રિડ હાલ ભારતમાં આર્થિક મિશન અંતર્ગત ત્રણસો સભ્યોની ટીમનું નેતૃત્વ ...

ફેબ્રુવારી 14, 2025 7:14 પી એમ(PM)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરીયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરીયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે બનાસ ડેરીના ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. જેમાં આચાર્ય દેવવ્રતે ખેડૂતોને રાસા...

ફેબ્રુવારી 11, 2025 6:34 પી એમ(PM)

પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે,પ્રત્યેક પરિવાર શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે.સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે યોજાયેલ સ્વચ્છતા ...

જાન્યુઆરી 29, 2025 6:55 પી એમ(PM)

આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃતથી દૂર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વિકાસ અંગ્રેજીના જ્ઞાનના આધારે થયો છે, પરંતુ જે સંસ્કૃત ભાષા જાણે છે તે અંગ્રેજીથી દૂર છે અને અંગ્રેજી જાણનારા સંસ્કૃત...

ડિસેમ્બર 10, 2024 10:17 એ એમ (AM)

સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર, સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવવી અનિવાર્ય

સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર, સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવવી અનિવાર્ય છે. આજથી 25 ડિસેમ્બર દરમિયાન સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધી યોજાનારી પદયાત્રામા...

નવેમ્બર 5, 2024 9:58 એ એમ (AM)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાથમિક શાળા-ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાથમિક શાળા-ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં રાજ્યપાલે જણાવ્યું કે, શિક્ષણ થ...

ઓક્ટોબર 18, 2024 10:57 એ એમ (AM)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં કૃષિ તકનીકી વ્યવસ્...