ડિસેમ્બર 5, 2024 7:57 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના રાંચરડામાં “શ્રીપાર્શ્વ-પ્રેમ 24 જિનેશ્વર ધામ” ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના રાંચરડામાં "શ્રીપાર્શ્વ-પ્રેમ 24 જિનેશ્વર ધામ" ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ જિનાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોસત્વ અન્વયે ગત 29 મી નવેમ્બરથી એકા...