ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 26, 2025 8:37 એ એમ (AM)

આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે.

આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે. 45 દિવસનાં આ આદ્યાત્મિક મેળાવડામાં અત્યાર સુધી આશરે 65 કરોડ થી વધુ શ્રધ્ધાળુઓએ મુલાકાત લીધી છે. ગઈકાલે સાંજે છ વાગ્યા સ...

ફેબ્રુવારી 25, 2025 2:15 પી એમ(PM)

પ્રયાગરાજ મહાકુંભમાં મહાશિવરાત્રિના વિશેષ સ્નાન પૂર્વે તમામ વ્યવસ્થા કરવામાં આવી

(મહાકુંભ ઑપનિંગ મ્યૂઝિક) ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભની આવતીકાલે મહાશિવરાત્રિએ સત્તાવાર પૂર્ણાહૂતિ થશે. આ વિશેષ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનાં આગમને ધ્યાનમાં રાખીન...

ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM)

આવતીકાલે મહાશિવરાત્રીના અવસરે પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ પૂર્ણ થશે

પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ આવતીકાલે મહાશિવરાત્રીના શુભ અવસર પર સત્તાવાર રીતે પૂર્ણ થશે. વહીવટીતંત્રે આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. અમારા સંવાદદાતાના અહ...

ફેબ્રુવારી 23, 2025 9:00 એ એમ (AM)

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે. આ ભવ્ય ઉત્સવમાં, દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. ગઈકાલે, લગભ...

ફેબ્રુવારી 11, 2025 7:41 પી એમ(PM)

આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો

મહાકુંભ દરમિયાન વ્રત, સંયમ અને સત્સંગનો કલ્પવાસ કરવાનો અનોખી પરંપરા છે. આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ.. પૌરાણિક માન્યતા છે ...

ફેબ્રુવારી 11, 2025 2:12 પી એમ(PM)

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, આજ સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, મંગળવાર સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીની સૂચના પર મેળા પ્રશાસને ભક્તોને, સુગમ પરિવહ...

ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હ...

ફેબ્રુવારી 7, 2025 7:23 પી એમ(PM)

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રયાગરાજમાં મકરસંક્રાંતિ, મૌની અમાસ અને વસંત પંચમી પર ત્રણઅમૃત સ્નાન પછી પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથ...

ફેબ્રુવારી 4, 2025 8:16 એ એમ (AM)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગત તા. ૨૭ જાન્યુઆરીથી અમદાવાદ થી પ્રયાગરાજ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો..

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રય...

જાન્યુઆરી 31, 2025 7:50 પી એમ(PM)

મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી

પ્રયાગરાજમાં મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે સંગમ ઘાટની મુલાકાત લીધી અને ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી હતી. પંચે મહાકુંભની વ્યવસ્થા અને સંચાલન સાથેસંકળાયે...