ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 23, 2025 9:00 એ એમ (AM)

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે. આ ભવ્ય ઉત્સવમાં, દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. ગઈકાલે, લગભ...

ફેબ્રુવારી 11, 2025 7:41 પી એમ(PM)

આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો

મહાકુંભ દરમિયાન વ્રત, સંયમ અને સત્સંગનો કલ્પવાસ કરવાનો અનોખી પરંપરા છે. આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ.. પૌરાણિક માન્યતા છે ...

ફેબ્રુવારી 11, 2025 2:12 પી એમ(PM)

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, આજ સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, મંગળવાર સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીની સૂચના પર મેળા પ્રશાસને ભક્તોને, સુગમ પરિવહ...

ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હ...

ફેબ્રુવારી 7, 2025 7:23 પી એમ(PM)

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રયાગરાજમાં મકરસંક્રાંતિ, મૌની અમાસ અને વસંત પંચમી પર ત્રણઅમૃત સ્નાન પછી પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથ...

ફેબ્રુવારી 4, 2025 8:16 એ એમ (AM)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગત તા. ૨૭ જાન્યુઆરીથી અમદાવાદ થી પ્રયાગરાજ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો..

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રય...

જાન્યુઆરી 31, 2025 7:50 પી એમ(PM)

મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી

પ્રયાગરાજમાં મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે સંગમ ઘાટની મુલાકાત લીધી અને ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી હતી. પંચે મહાકુંભની વ્યવસ્થા અને સંચાલન સાથેસંકળાયે...

જાન્યુઆરી 31, 2025 8:52 એ એમ (AM)

મહાકુંભ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલુ ન્યાયિક તપાસ પંચ આજે પ્રયાગરાજના સંગમ ઘાટ પરના ઘટનાસ્થળની મુલાકાત લેશે.

મહાકુંભ દુર્ઘટનાના કારણો શોધવા માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલ ન્યાયિક પંચ આજે સંગમ ઘાટ પ્રયાગરાજની મુલાકાત લેશે.આ કમિશન અકસ્માતના કારણ અને સંજોગોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટન...

જાન્યુઆરી 30, 2025 1:52 પી એમ(PM)

ગઈકાલે સંગમ ઘાટ પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક આજે પ્રયાગરાજની મુલાકાત લેશે

ગઈકાલે સંગમ ઘાટ પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક આજે પ્રયાગરાજની મુલાકાત લેશે. આ ઘટનામાં 30 શ્રદ...

જાન્યુઆરી 29, 2025 7:33 પી એમ(PM)

પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગઈ કાલે રાત્રે થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા થઈ છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે. મૃતકોમા...