ફેબ્રુવારી 26, 2025 8:37 એ એમ (AM)
આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે.
આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે. 45 દિવસનાં આ આદ્યાત્મિક મેળાવડામાં અત્યાર સુધી આશરે 65 કરોડ થી વધુ શ્રધ્ધાળુઓએ મુલાકાત લીધી છે. ગઈકાલે સાંજે છ વાગ્યા સ...