ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 2:55 પી એમ(PM)

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. મૃતકોમાં દંપતી અને તેમના 2 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત પટનાથી 40 કિલોમ...

ફેબ્રુવારી 6, 2025 2:12 પી એમ(PM)

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, 6 દિવસના આ ઉત્સવ દરમિયાન તમામ સ...