ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 1:52 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેને જન કલ્યાણ અને મહારાષ્ટ્રના વિક...

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમા...

જાન્યુઆરી 21, 2025 2:16 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજયના સ્થાપના દિવસ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. એક સંદેશામાં મોદીએ જણાવ્યું છે કે, દેશનાં વિકાસમાં મણિપુરનાં લોકોએ ભજવેલી ભૂમ...

જાન્યુઆરી 20, 2025 8:07 પી એમ(PM)

​પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં સરકારની પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની સરકારની શોધને વેગ આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમકડાંઉત્પાદન ક્ષેત્રની પ્રગતિએઆત્મનિર્ભરતા માટેની સરકારની શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગ સાહસિકતાને લોકપ્રિય બનાવી છે. મન કી બાત અપડેટ...

જાન્યુઆરી 19, 2025 8:30 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્ય...

જાન્યુઆરી 19, 2025 8:26 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્ય...

જાન્યુઆરી 19, 2025 8:05 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને ...

જાન્યુઆરી 18, 2025 8:44 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. દેશના ગામડાઓના સશક્તિકરણ અને સુશાસનની યાત્રામાં આ એક મહત્વપૂર્ણ પ...

જાન્યુઆરી 18, 2025 8:03 એ એમ (AM)

પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી વિતરીત થનારા સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વર્ચ્યુઅલી વિતરણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.ન...

જાન્યુઆરી 17, 2025 7:49 પી એમ(PM)

લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતનાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દેશનાં લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતનાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાત...