ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 7:57 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. તેમણે કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. તેમણે કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું, તેમજ સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ ...

ઓક્ટોબર 31, 2024 7:53 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા એકતાની ભાવના પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા એકતાની ભાવના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે દ...

ઓક્ટોબર 31, 2024 7:43 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવીને આ દિવાળી પણ દેશનાં જવાનો વચ્ચે ઉજવી હતી. શ્રી મોદી આજે કેવડિયાથી કચ્છમાં સિર ક્રિક ખાતે તૈનાત સૈનિકો વચ્ચે પહોંચ્યા હતા. તેમણે જવાનોને મીઠાઇ ખવડ...

ઓક્ટોબર 31, 2024 3:34 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. અને કચ્છમાં ક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. અને કચ્છમાં ક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. ...

ઓક્ટોબર 31, 2024 3:32 પી એમ(PM)

ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા એકતાની ભાવના પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા એકતાની ભાવના પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે દ...

ઓક્ટોબર 31, 2024 2:05 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વ તરીકે બિરદાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વ તરીકે બિરદાવ્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, ...

ઓક્ટોબર 31, 2024 1:57 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે ગુજ...

ઓક્ટોબર 26, 2024 9:42 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિ...

ઓક્ટોબર 26, 2024 8:28 એ એમ (AM)

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ બાદ સંયુક્ત નિ...

ઓક્ટોબર 26, 2024 8:27 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિ...