જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM)
નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે
નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે. અગ્ર મુખ્ય વન સંરક્ષકના જણાવ્યા મુજબ પક્ષી ગણતરી દરમ્યાન બે દિવસ નળ સરોવર પક્ષી અભ્યારણ પ્રવ...