ફેબ્રુવારી 13, 2025 7:32 પી એમ(PM)
તાજેતરમાં નર્સિંગની પરીક્ષામાં પ્રશ્નોને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી
તાજેતરમાં નર્સિંગની પરીક્ષામાં પ્રશ્નોને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઇ હતી. આ મામલે રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓને રજૂઆતને ધ્યાને લઇને વિચારણા શરૂ કરી છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણ...