માર્ચ 28, 2025 6:03 પી એમ(PM)
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમામાં આ વર્ષે 15 લાખ શ્રદ્ધાળુઓ નર્મદા મૈયાની પરિક્રમા કરે તેવો અંદાજ છે, જેને લઈ તિલકવાડા અને શહેરાવ વચ્ચે...