સપ્ટેમ્બર 27, 2024 8:03 પી એમ(PM)
દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે
દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે. કેન્દ્રિય સામાજીક ન્યાય અને અધિકારમંત્રી ડો.વિરેન્દ્ર કુમાર આ કલામેળાનું ઉદઘાટન �...