જાન્યુઆરી 30, 2025 8:03 પી એમ(PM)
ચૂંટણી અધિકારીઓની એક ટુકડી આજે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાને પહોંચી હતી
ચૂંટણી અધિકારીઓની એક ટુકડી આજે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાને પહોંચી હતી. શ્રી માનના ઘરેથી રોકડ રકમના કથિત વિતરણ અંગેની ફરિયાદ મળતા ચૂંટણી અધિકા...