ઓક્ટોબર 17, 2024 7:11 પી એમ(PM)
નર્મદા જિલ્લાના પુરવઠા અધિકારીએ બાહેંધરી આપી છે કે રાશન કાર્ડ ધારક ગ્રાહકોને ટૂંક સમયમાં અનાજ અને રાશનનું વિતરણ કરાશે
નર્મદા જિલ્લાના પુરવઠા અધિકારીએ બાહેંધરી આપી છે કે રાશન કાર્ડ ધારક ગ્રાહકોને ટૂંક સમયમાં અનાજ અને રાશનનું વિતરણ કરાશે. તહેવારોને જોતા સરકારી અનાજ ગોડાઉનમાં અનાજનો જથ્થો પહોંચી રહ્યો છે. અ...