ફેબ્રુવારી 17, 2025 7:00 પી એમ(PM)
ગુજરાત વડી અદાલત જણાવ્યું છે કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખ જ માન્ય ગણાશે
ગુજરાત વડી અદાલત જણાવ્યું છે કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખ જ માન્ય ગણાશે. આ બાબતે ચુકાદો આપતાં વડી અદાલતે જણાવ્યું કે, આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ...