ઓક્ટોબર 18, 2024 10:47 એ એમ (AM)
ગીરના પૂર્વ નાયબ વનસરંક્ષક દ્વારા જણાવાયું છે કે ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનથી ખેતી તથા ગામતળમાં થતી પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં આવે
ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનથી ખેડૂતો પર તેની કોઈ અસર નહીં પડે અને ખેતી તથા ગામતળમાં થતી પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં આવે એમ ગીરના પૂર્વ નાયબ વનસરંક્ષક રાજદિપસિંહ ઝ...