ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 9:11 એ એમ (AM)

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ

દિલ્હીમાં, ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે અધિકારીઓએ જણાવ્યું કે, ભાગદોડ પહેલા, પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ચઢવા માટે મુસાફરોનો ભા...

ફેબ્રુવારી 4, 2025 9:35 એ એમ (AM)

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે 13 હજાર 955 કરોડ રૂપિય...

ફેબ્રુવારી 4, 2025 8:07 એ એમ (AM)

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત રાજ્યને 17 હજાર 155 કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને 17 હજાર 155 કરોડ રૂપિયાની વિક્રમી ફાળવણી કરવામાં આવી છે. 2014 પહેલા ગુજરાતને રેલવે બજેટમાં મળતી ફાળવણી કરતાં આ વખતે 29 ગણી વધુ ફાળવણી થઇ હોવાનું રેલવે મંત...

જાન્યુઆરી 5, 2025 8:58 એ એમ (AM)

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ 2025ના ડ્રાફ્ટમાં નાગરિકોના ડેટાની સુરક્ષા અને તેમના અધિકારોની સુરક્ષા માટેની જોગવાઈઓ છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ 2025ના ડ્રાફ્ટમાં નાગરિકોના ડેટાની સુરક્ષા અને તેમના અધિકારોની સુરક્ષા માટેની જોગવાઈઓ છે. ગઈકાલે આકાશવા...

ઓક્ટોબર 10, 2024 2:57 પી એમ(PM)

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વિશાળ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા ભારતીય સિનેમાએ દેશમાં એકતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, વિશાળ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા ભારતીય સિનેમાએ દેશમાં એકતાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એક લેખમાં શ્રી વૈ...

ઓક્ટોબર 4, 2024 7:59 પી એમ(PM)

કોઈ પણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે :કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં રેલવેનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. શ્રી વૈષ્ણવે આજે નાસિકમાં રેલવે સલામતી દળનાં 40મા સ્થાપના દિવસમાં ભાગ ...