ફેબ્રુવારી 14, 2025 7:12 પી એમ(PM)
કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે વર્ષ 2025-26 ના કેન્દ્રીય અંદાજપત્રને ભવિષ્યલક્ષી અને ક્રાંતિકારી ગણાવ્યું
કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે વર્ષ 2025-26 ના કેન્દ્રીય અંદાજપત્રને ભવિષ્યલક્ષી અને ક્રાંતિકારી ગણાવ્યું છે. અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં બજેટ અંગે માહિતી આપતા , શ્રી સિ...