નવેમ્બર 3, 2024 1:58 પી એમ(PM)
ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાડા 8 વાગ્યે શિયાળાની ઋતુ માટે બંધ કરાયા છે.
ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાડા 8 વાગ્યે શિયાળાની ઋતુ માટે બંધ કરાયા છે. ભાઈબીજના પાવન તહેવારે આજે મંદિરને વિશેષ શણગાર કરાયો છે. ઉત્તરકાશીમાં યમુનોત્રી ધામના કપાટ પણ આજે બપ...