ફેબ્રુવારી 23, 2025 8:58 એ એમ (AM)
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.આ અભિયાનમાં સામેલ 455 જિલ્લાઓમાં, 3.57 લાખથી વધુ ક્ષય દર્દીઓનું નિદાન ...