ફેબ્રુવારી 11, 2025 7:14 પી એમ(PM)
અંબાજી ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે અંતિમ દિવસ
અંબાજી ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે અંતિમ દિવસ હતો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબા સહિત ૫૧ શકિતપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી...