ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

માર્ચ 28, 2025 3:40 પી એમ(PM)

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને જિલ્લાને રેલવે વિભાગને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને જિલ્લાને રેલવે વિભાગને સ્પર્શત...

માર્ચ 28, 2025 3:38 પી એમ(PM)

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ ...

માર્ચ 28, 2025 3:37 પી એમ(PM)

જામનગર મનપા દ્વારા લાખોટા તળાવ અને મનોરંજન ઉદ્યાનમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સોલાર વૃક્ષ લગાવવામાં આવશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ અને મનોરંજન ઉદ્યાનમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સોલાર વૃક્ષ લગાવવામાં આવશ...

માર્ચ 28, 2025 3:32 પી એમ(PM)

વિધાનસભામાં અંદાજપત્ર સત્રના છેલ્લા દિવસે આજે ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થઈ

વિધાનસભામાં અંદાજપત્ર સત્રના છેલ્લા દિવસે આજે ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થઈ હતી. ગાંધીનગરના અમારા ...

માર્ચ 28, 2025 10:17 એ એમ (AM)

આજની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને 30 માર્ચનાં રોજ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.

રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે કાર્ય ચાલી રહ્યું હોવાથી ...

માર્ચ 28, 2025 10:15 એ એમ (AM)

વેવ ઇન્ડિયા પરિષદના ભાગરૂપે દેશભરમાં યોજાઇ રહેલી વેવ એનીમે એન્ડ માંગા કોન્ટેસ્ટની રાજ્યકક્ષાની સ્પર્ધા ગઈકાલે ગાંધીનગરના કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી.

વેવ ઇન્ડિયા પરિષદના ભાગરૂપે દેશભરમાં યોજાઇ રહેલી વેવ એનીમે એન્ડ માંગા કોન્ટેસ્ટની રાજ્યકક્ષાની સ્પર્ધા ગઈકાલે ...

માર્ચ 28, 2025 10:14 એ એમ (AM)

આવતીકાલથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.

આવતીકાલથી શરૂ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પરિ...

માર્ચ 28, 2025 10:11 એ એમ (AM)

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અ...

માર્ચ 28, 2025 10:10 એ એમ (AM)

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો.

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે...

માર્ચ 28, 2025 10:08 એ એમ (AM)

બેટી બચાવો, બેટી પઢાવો” જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બેટી બચાવો, બેટી પઢાવો” જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભ...

1 3 4 5 6 7 457

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ