ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 8, 2025 9:23 એ એમ (AM)

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર BIMSTEC યુવા સમિટનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી સુધી યોજાનાર BIMSTEC યુવા સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટનો...

ફેબ્રુવારી 8, 2025 8:51 એ એમ (AM)

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્...

ફેબ્રુવારી 7, 2025 7:09 પી એમ(PM)

આજે ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આજે ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025 યોજવામાં આવ્યો

ગુજરાતમાં પ્રથમ વખત CSR ભંડોળનો સામજિક કાર્ય અને ખાસ કરીને શિક્ષણ માટે ઉપયોગમાં કરવામાં આવે એ માટે આજે ગણપત યુનિવર...

ફેબ્રુવારી 7, 2025 7:07 પી એમ(PM)

નર્મદા જિલ્લાના બે તાલુકા નાંદોદ અને ડેડીયાપાડામાં હાથીપગાના કેસો નોંધાયા

નર્મદા જિલ્લાના બે તાલુકા નાંદોદ અને ડેડીયાપાડામાં હાથીપગાના કેસો નોંધાયા છે. જોકે આ રોગનો ચેપના ફેલાય એ માટે ફ...

ફેબ્રુવારી 7, 2025 6:46 પી એમ(PM)

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો

મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભાર...

ફેબ્રુવારી 7, 2025 6:43 પી એમ(PM)

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય ‘મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025’ યોજાશે

રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલ થી 9મી ફેબ્રુઆરી સુધી બે દિવસીય 'મિલેટ મહોત્સવઅને પ્રાકૃતિક ખેડુત બજાર 2025' યોજા...

ફેબ્રુવારી 7, 2025 6:36 પી એમ(PM)

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડનખટોલાનો લાભ લીધો. જેમાં ગયા...

ફેબ્રુવારી 7, 2025 6:32 પી એમ(PM)

ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાં...

ફેબ્રુવારી 7, 2025 7:10 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ મહાકુંભના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ. આ પહેલા શ્ર...

ફેબ્રુવારી 7, 2025 6:28 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા આણંદની ઇરમાને યુનિવર્સિટી બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા આણંદની ઇરમાને યુનિવર્સિટી બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં ...

1 32 33 34 35 36 392

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ