ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 26, 2024 12:32 પી એમ(PM)

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે.

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવ...

સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM)

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 ...

સપ્ટેમ્બર 26, 2024 11:33 એ એમ (AM)

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે.

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ભારતની ...

સપ્ટેમ્બર 26, 2024 11:23 એ એમ (AM)

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.આ મા...

સપ્ટેમ્બર 26, 2024 11:16 એ એમ (AM)

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી

રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા જે-તે શહેરના મ્યુનિસિપલ કમિશનર અને પ...

સપ્ટેમ્બર 25, 2024 7:50 પી એમ(PM)

રાજ્યમાં હવે શાળાના વિદ્યાર્થીઓ માટે EKYCની પ્રક્રિયા ફરજિયાત

રાજ્યમાં હવે શાળાના વિદ્યાર્થીઓ માટે EKYCની પ્રક્રિયા ફરજિયાત બનાવાશે. રાજ્યના શિક્ષણંત્રી કુબેર ડીંડોરે મહિસાગર...

સપ્ટેમ્બર 25, 2024 7:46 પી એમ(PM)

ગીરના સિંહોના સંરક્ષણ માટે ગીર આસપાસના 1.84 લાખ હેક્ટરનોવિસ્તાર ‘ઇકો સેન્સિટિવ ઝોન’ જાહેર

ગીરના સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ગીર આસપાસના કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે....

સપ્ટેમ્બર 25, 2024 7:41 પી એમ(PM)

સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગફળીના પાક માટે હવે 8 ને બદલે 10 કલાક વીજળી અપાશે

રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગળફી સહિતના ઉભા પાક માટે 8 કલાકને બદલે 10 કલાકવીજળી આપવાની જાહેરાત કરી...

સપ્ટેમ્બર 25, 2024 3:14 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે,આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્...

સપ્ટેમ્બર 25, 2024 3:08 પી એમ(PM)

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા,તાપી અને સુરતમાં છૂટાછવાયા ...

1 232 233 234 235 236 345

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ