ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 2, 2024 6:36 પી એમ(PM)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુ...

ઓક્ટોબર 2, 2024 11:45 એ એમ (AM)

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હ...

ઓક્ટોબર 1, 2024 7:44 પી એમ(PM)

ટપાલ વિભાગે આજે અમદાવાદ જીપીઓ ખાતે તેના 1760મા સ્થાપના દિવસની ઉજવણી કરી

ટપાલ વિભાગે આજે અમદાવાદ જીપીઓ ખાતે તેના 1760મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થ...

ઓક્ટોબર 1, 2024 7:43 પી એમ(PM)

સી.એમ સેતુ યોજના અંતર્ગત રાજ્યમાં ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો અને સુપર સ્પેશીયાલિસ્ટ ડોક્ટરો તથા રાજ્ય સરકારનાં અનુદાનથી ચાલતી હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોનાં માનદ વેતનમાં વધારો કરાયો

સી.એમ સેતુ યોજના અંતર્ગત રાજ્યમાં ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો અને સુપર સ્પેશીયાલિસ્ટ ડોક્ટરો તથા રાજ્ય સરકારનાં ...

ઓક્ટોબર 1, 2024 7:35 પી એમ(PM)

નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુસર ૧ હજાર ૫૬ કરોડની નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વહન પાઇપલાઇન યોજનાની વહીવટી મંજૂરી

બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર, થરાદ, ડિસા અને લાખણી તાલુકાઓના નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પા...

ઓક્ટોબર 1, 2024 7:33 પી એમ(PM)

આવતીકાલે ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા પોરબંદરના કીર્તિમંદિર ખાતે ઉપસ્થિત રહેશે

આવતીકાલે ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા પોરબંદરના ક...

ઓક્ટોબર 1, 2024 7:28 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલને લોન્ચ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલને લોન્ચ કર્યુ હતું. દેશના કોઈપણ ખૂણે વસતા ...

ઓક્ટોબર 1, 2024 7:21 પી એમ(PM)

નવરાત્રીમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા મેડીકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે

ગુજરાતના સુપ્રસિદ્ધ નવરાત્રી પર્વ દરમિયાન માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્...

ઓક્ટોબર 1, 2024 3:54 પી એમ(PM)

રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી તેમજ બહુચરાજી સહિત માતાજીના અન્ય સાત દેવસ્થાનો ખાતે ભવ્ય ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

3 ઑક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભથી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી તેમજ બહુચરાજી સહિત માતાજીના ...

1 225 226 227 228 229 347

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ