ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 18, 2024 10:50 એ એમ (AM)

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગર પાલિકા અને નગરપાલિકાઓમાં કુલ મળીને 563 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા, જસદણ અને વિજાપુર નગરપા...

ઓક્ટોબર 18, 2024 10:47 એ એમ (AM)

ગીરના પૂર્વ નાયબ વનસરંક્ષક દ્વારા જણાવાયું છે કે ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનથી ખેતી તથા ગામતળમાં થતી પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં આવે

ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનથી ખેડૂતો પર તેની કોઈ અસર નહીં પડે અને ખેતી તથા ગામતળમાં થતી પ્ર...

ઓક્ટોબર 18, 2024 10:45 એ એમ (AM)

ગુજરાત વડી અદાલતે રાજ્યનાં છેવાડાના અંતરિયાળ, ખાસ કરીને આદિવાસી અને પછાત ગામો સુધી મેડીકલ અને માળખાકીય સુવિધાઓ વધારવા માટે જણાવ્યું

ગુજરાત વડી અદાલતે રાજ્યનાં છેવાડાના અંતરિયાળ, ખાસ કરીને આદિવાસી અને પછાત ગામો સુધી મેડીકલ અને માળખાકીય સુવિધાઓ વ...

ઓક્ટોબર 17, 2024 7:19 પી એમ(PM)

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા, જસદણ અને વિજાપુર નગરપા...

ઓક્ટોબર 17, 2024 7:17 પી એમ(PM)

ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફિડબેક સેન્ટરનું રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફિડબેક સેન્ટરનું રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્...

ઓક્ટોબર 17, 2024 7:14 પી એમ(PM)

શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસથી અષ્ટગંધ યાત્રાનો પ્રારંભ કરાયો

શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસથી અષ્ટગંધ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ યાત્રા દ્વારા શાસ્ત્રોમા...

ઓક્ટોબર 17, 2024 7:13 પી એમ(PM)

કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા ગામમાં દીકરી ગૌરવોત્સવ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા ગામમાં દીકરી ગૌરવોત્સવ કાર્યક્રમ યોજાયો. વિકાસ સપ્તાહ 2024 ની ઉજવણી અંતર્ગત બેટી બ...

ઓક્ટોબર 17, 2024 7:11 પી એમ(PM)

નર્મદા જિલ્લાના પુરવઠા અધિકારીએ બાહેંધરી આપી છે કે રાશન કાર્ડ ધારક ગ્રાહકોને ટૂંક સમયમાં અનાજ અને રાશનનું વિતરણ કરાશે

નર્મદા જિલ્લાના પુરવઠા અધિકારીએ બાહેંધરી આપી છે કે રાશન કાર્ડ ધારક ગ્રાહકોને ટૂંક સમયમાં અનાજ અને રાશનનું વિતરણ ...

ઓક્ટોબર 17, 2024 7:10 પી એમ(PM)

દમણના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના પરિસરમાં ખાદી મહોત્સવની શરૂઆત થઈ

દમણના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના પરિસરમાં ખાદી મહોત્સવની શરૂઆત થઈ છે. જેમાં સમગ્ર રાજ્યના હાથ વણાટ...

ઓક્ટોબર 17, 2024 7:09 પી એમ(PM)

ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમય મર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી

ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમય મર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલ...

1 198 199 200 201 202 348

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ