ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 26, 2024 10:05 એ એમ (AM)

જામનગર જિલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સરસ મેળામાં 100થી વધુ કારીગર બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે.

જામનગર જિલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સરસ મેળામાં 100થી વધુ કારીગર બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે. આ સ...

ઓક્ટોબર 26, 2024 10:02 એ એમ (AM)

સુરતના વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો

સુરતના વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલન...

ઓક્ટોબર 26, 2024 9:56 એ એમ (AM)

દાહોદ જિલ્લામાં ગઇકાલે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.

દાહોદ જિલ્લામાં ગઇકાલે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. ગોધરા ...

ઓક્ટોબર 26, 2024 9:54 એ એમ (AM)

પેન્શનધારકોને ઘરેબેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે – ભારતીય ટપાલ વિભાગની નવી પહેલ

ભારતીય ટપાલ વિભાગ દ્વારા પેન્શન ધારકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે. હવે પેન્શન ધારકોએ આ પ્રમાણપ...

ઓક્ટોબર 26, 2024 9:51 એ એમ (AM)

ભારતીય તબીબી મંડળે પરસ્પર શૈક્ષણિક પ્રવૃત્તિઓને મજબૂત કરવા રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારતીય તબીબી મંડળ ગુજરાત – I.M.A.એ પરસ્પર શૈક્ષણિક પ્રવૃત્તિઓને મજબૂત કરવા ગઈકાલે રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ...

ઓક્ટોબર 26, 2024 9:48 એ એમ (AM)

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ ગઇકાલે બોટાદમાં દિવ્યાંગ મૂલ્યાંકન શિબિર યોજાઈ.

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ ગઇકાલ...

ઓક્ટોબર 26, 2024 9:46 એ એમ (AM)

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ગાંધીનગરમાંથી 7 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો કબજે કર્યો.

ગાંધીનગર જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ખાદ્ય સુરક્ષા પખવાડિયા અંતર્ગત શંકાસ્પદ 842 કિલો ઘી અને 898 કિલો મીઠો મ...

ઓક્ટોબર 26, 2024 9:42 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વ...

ઓક્ટોબર 25, 2024 7:48 પી એમ(PM)

રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે કચ્છના પશુપાલક વરૂણ શર્માને રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અંતર્ગત પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો

રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે કચ્છના પશુપાલક વરૂણ શર્માને રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અંતર્...

ઓક્ટોબર 25, 2024 7:47 પી એમ(PM)

ભારતીય ટપાલ વિભાગ દ્વારા પેન્શન ધારકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે

ભારતીય ટપાલ વિભાગ દ્વારા પેન્શન ધારકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે. હવે પેન્શન ધારકોએ આ પ્રમાણપ...

1 186 187 188 189 190 349

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ