ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી ન...

જાન્યુઆરી 3, 2025 8:32 એ એમ (AM)

એએમસી આયોજિત ફ્લાવર શૉનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફ્લાવર શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ...

જાન્યુઆરી 2, 2025 7:09 પી એમ(PM)

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના 45 કરોડ રૂપિયાનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે  નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના ૪૫ કરોડથી વધુ રૂપિયાના કામ...

જાન્યુઆરી 2, 2025 7:03 પી એમ(PM)

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સવારેફ્લા...

જાન્યુઆરી 2, 2025 6:59 પી એમ(PM)

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં શિવારીમાળ ગામ ખાતે વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલન યોજાઇ ગયું

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં શિવારીમાળ ગામ ખાતે વૈદહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલન યોજાઇ ગયું. જેમાં મોટી સંખ્યા...

જાન્યુઆરી 2, 2025 6:57 પી એમ(PM)

જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવામાં આવી

જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૩૩ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવામાં આવી છે.. મુખ...

જાન્યુઆરી 2, 2025 6:55 પી એમ(PM)

પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી

પશ્ચિમ રેલ્વેએ નવા નર્ષનાં ટ્રેનનાં સમય પત્રકની જાહેરાત કરી છે.વંદે ભારત સહિત 11 જોડીટ્રેન નવી શરૂ કરાઈ છે. જેમાં ત...

જાન્યુઆરી 2, 2025 6:51 પી એમ(PM)

છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યભરના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન અડધાથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું

છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યભરના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન અડધાથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. રાજ્...

જાન્યુઆરી 2, 2025 6:49 પી એમ(PM)

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. નવા વર્ષને પ્રારંભે દ્...

જાન્યુઆરી 2, 2025 6:47 પી એમ(PM)

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા છે અને ઓ...

1 113 114 115 116 117 404

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ