ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

માર્ચ 29, 2025 3:13 પી એમ(PM)

રાષ્ટ્રપતિ મુર્મૂએ લોકોને પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, આવનારી પેઢીઓ માટે આપણે સ્વચ્છ પર્યાવરણનો વારસો પૂરો પાડવાની આપણી નૈતિક જવ...

માર્ચ 29, 2025 3:12 પી એમ(PM)

ઇસરો દ્વારા પોતાના 300 મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર પર એક હજાર કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ પોતાના 300 મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર પર એક હજાર કલાકનું જીવન પરીક્ષણ ...

માર્ચ 29, 2025 1:53 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. શ્રી મોદી સવારે નવ વાગ્યે મહારાષ્ટ...

માર્ચ 29, 2025 1:52 પી એમ(PM)

ભારત-મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલશે.

ભારત-મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલશે. રાહત કાર્ય ઓપરેશન બ્રહ્માના ભાગ રૂપે ભારતીય...

માર્ચ 29, 2025 1:29 પી એમ(PM)

ભારત આજે વિશ્વમાં સૌથી વધુ STEM સ્નાતકો ઊભા કરી રહ્યું છે : વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત આજે વિશ્વમાં સૌથી વધુ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અન...

માર્ચ 29, 2025 9:11 એ એમ (AM)

આકાશવાણીની યુટ્યુબ ચેનલ – આરાધના નવરાત્રીના પવિત્ર અવસર પર ખાસ કાર્યક્રમોનું પ્રસારણ કરશે.

આકાશવાણીની યુટ્યુબ ચેનલ - આરાધના નવરાત્રીના પવિત્ર અવસર પર ખાસ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. આકાશવાણી આવતીકાલથી છ ...

માર્ચ 29, 2025 9:10 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષય...

માર્ચ 29, 2025 9:07 એ એમ (AM)

ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજથી બે દિવસની બિહારની મુલાકાતે.

ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે બે દિવસની બિહારની મુલાકાતે છે. આ દરમિયાન શ્રી શાહ ગોપાલગંજમાં એક જા...

માર્ચ 29, 2025 9:05 એ એમ (AM)

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે એક હજાર 604 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ મ...

માર્ચ 29, 2025 9:02 એ એમ (AM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ-2025નું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ-2025નું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય આ પરિષદમાં પર...

1 5 6 7 8 9 507

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ