ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

માર્ચ 30, 2025 9:47 એ એમ (AM)

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે પટણા ખાતે રાજ્ય સ્તરીય સહકારી સંમેલનનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે પટણા ખાતે રાજ્ય સ્તરીય સહકારી સંમેલનનું ઉદ્ઘાટન કરશે અન...

માર્ચ 30, 2025 9:46 એ એમ (AM)

ગુડી પડવાના અવસર પર આજે મધ્યપ્રદેશમાં જળ ગંગા સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવશે

ગુડી પડવાના અવસર પર આજે મધ્યપ્રદેશમાં જળ ગંગા સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવશે. આ જળ સંરક્ષણ અભિયાન વરસાદી પાણીના ...

માર્ચ 30, 2025 9:43 એ એમ (AM)

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રકાબગંજ ગુરુદ્વારા ખાતે પીએમ વિકાસ યોજના હેઠળ એક પ્રોજેક્ટ શરૂ કર્યો

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રકાબગંજ ગુરુદ્વારા ખાતે પીએમ વિકાસ યોજના હેઠળ એક પ્રોજેક્ટ શરૂ ક...

માર્ચ 30, 2025 9:40 એ એમ (AM)

આજે સમગ્ર દેશમાં ગુડી પડવો અને ચેટીચાંદની ઉત્સાહભેર ઉજવણી. ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ

આજે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં મરાઠી નવું વર્ષ ગુડી પડવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યુ છે. આ તહેવાર વસંત ઋત...

માર્ચ 30, 2025 9:35 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. શ્રી મોદી સવારે મહારાષ્ટ્રના નાગપુર પહો...

માર્ચ 30, 2025 9:34 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર ...

માર્ચ 29, 2025 7:18 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના નાગરિકો ...

માર્ચ 29, 2025 7:14 પી એમ(PM)

ભારતે મ્યાનમારનાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવા માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે

ભારતે મ્યાનમારનાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવા માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે. આ અંત...

માર્ચ 29, 2025 7:01 પી એમ(PM)

કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પિયૂષ ગોયેલે અદાલતો પરનું કેસોનું ભારણ ઘટાડવા ઉદ્યોગ ક્ષેત્રે લવાદની પ્રક્રિયા મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે

કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પિયૂષ ગોયેલે અદાલતો પરનું કેસોનું ભારણ ઘટાડવા ઉદ્યોગ ક્ષેત્રે લવાદની પ્રક્રિયા મજબૂત ...

માર્ચ 29, 2025 6:58 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે માર્ચ 2026 સુધીમાં નકસલવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે માર્ચ 2026 સુધીમાં નકસલવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ...

1 4 5 6 7 8 507

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ