ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

માર્ચ 22, 2025 8:15 પી એમ(PM)

ચીજવસ્તુ અને સેવાકર ઇન્ટેલિજન્સના મહાનિદેશકે 357 ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ વેબસાઇટ્સને બંધ કરી છે.

ચીજવસ્તુ અને સેવાકર ઇન્ટેલિજન્સના મહાનિદેશકે 357 ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ વેબસાઇટ્સને બંધ કરી છે. મહાનિદેશકે...

માર્ચ 22, 2025 8:13 પી એમ(PM)

છેલ્લા 10 વર્ષમાં ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન 105 ટકાના વિકાસ સાથે બમણું થયું.

છેલ્લા 10 વર્ષમાં ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન-જીડીપી એકસો પાંચ ટકાના વિકાસ સાથે બમણું થયું છે. ૨૦૧૫માં ભારતનો જીડીપી...

માર્ચ 22, 2025 8:12 પી એમ(PM)

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સ સ્થાપતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સને નવા વિચારો અને નવીનીકરણ અપનાવતી વખતે સમાજ અને દેશની જરૂરિયાત...

માર્ચ 22, 2025 8:07 પી એમ(PM)

દિલ્હી સરકાર, સંસદીય બાબતોના મંત્રાલય, અને દિલ્હી વિધાનસભા સચિવાલયે આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન – NeVA ના અમલીકરણ માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

દિલ્હી સરકાર, સંસદીય બાબતોના મંત્રાલય, અને દિલ્હી વિધાનસભા સચિવાલયે આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન - NeVA ના અમલીકર...

માર્ચ 22, 2025 8:00 પી એમ(PM)

ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરોના અધ્યક્ષ, ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ઇસરો એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવાના મિશન પર કામ કરી રહ્યું છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરોના અધ્યક્ષ, ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ઇસરો એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તે...

માર્ચ 22, 2025 7:59 પી એમ(PM)

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ન્યાયમૂર્તિ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ સ્વતંત્ર અને આંતરિક તપાસ પ્રક્રિયાથી અલગ છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ન્યાયમૂર્તિ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ સ્વતંત્ર અને ...

માર્ચ 22, 2025 7:56 પી એમ(PM)

બેંગલુરુમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા પર ચર્ચા કરવામાં આવી હતી.

બેંગલુરુમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની ...

માર્ચ 22, 2025 7:56 પી એમ(PM)

નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન નુકસાન પામેલી મિલકતોની કિંમત ઘટના માટે જવાબદાર તોફાનીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. – મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન નુકસાન પ...

માર્ચ 22, 2025 3:23 પી એમ(PM)

પ્રધાનમંત્રી મોદીએ ‘વિશ્વ જળ દિવસ’ પર જળ સંરક્ષણ માટે દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિશ્વ જળ દિવસ’ પર જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રતિબ...

1 44 45 46 47 48 532

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ